________________
લઘુવૃત્તિ તૃતીય અધ્યાય ચતુર્થ પાદ
૬૫
કરણ ક–પરિવારથતિ ઘટઃ વૃક્ષ:-કાંટા વડે વૃક્ષ વીંટાય છેવરિવાર તે વાટા વૃક્ષ સ્વયમેવ-કાંટાઓ પોતાની મેળે જ વૃક્ષને વીંટી
લે છે.
સાધુ મણિના છિનત્તિ-તરવાર વડે સારું છેદે છે. સાધુ મતિઃ છિત્તિતરવાર પોતે સારું કાપે છે–કારણ કર્તા થઈ જવાને લીધે અહીં આ નિયમ જરૂર લાગવો જોઈએ, પણ કવિત્વ કહેવાથી – આ નિયમ બધે જ લાગતો નથી પણ કવાય ક્યાય લાગે છે એમ જણાવેલ હોવાથી–અહીં આ નિયમ લાગ્યો નથી અર્થાત બિન્ + કે આત્મને પદ થયાં નથી. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિચિત સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસનની.
પણ લધુવૃત્તિમાં ચા-ચ-f–1––પ્રત્યયો લાગતાં ધાતુઓના વિશિષ્ટરૂપની સાધનાવાળા તથા નામધાતુ પ્રકરણ અંગે નામધાતુઓનાં વિશિષ્ટ રૂપોની સાધનાવાળા ત્રીજા અધ્યાયના ચેથા પાદન સવિવેચન ગુજરાતી અનુવાદ પૂરો થ .
ચાથી પાદ સમાપ્ત
તૃતીય અધ્યાય સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org