________________
લઘુત્તિ-ચતુર્થ અધ્યાય-દ્વિતીય પાદ
૯
અવર અત્યાર સુI છ. ૨ ૮૯ I ધાતુઓને સકારાત પ્રત્યય લાગ્યો હોય અને તે પછી હું આવ્યું હેય તે દિ ને લેપ થાય છે.
હિ+ ય + ૬ = વીતૂ + + ૬ = વિધ્ય – તું રમ. રાધ સિદ્ધિ થવી, ત્રિસિદ્ધ કર. આ રૂપમાં કારાંત પ્રત્યય પછી હિ
નથી પણ નુ એવા સકારાંત પ્રત્યય પછી દિ છે તેથી દિનો લેપ ન થે.
ધાતુ તૌ-પક્વપૂર્દિપાવણ્+=ાહિ-ઘણું અથવા વારંવાર જ. આ પ્રયોગમાં સકારાંત પ્રત્યય પછી હું નથી પણ અકારાંત ધાતુ પછી દિ છે. તેથી દિ નો લેપ ન થયો.
૪ ૨ ૮૫ છે असंयोगाद् ओः ॥ ४ । २ । ८६ ॥ છેડે કોઈ સંયોગ ન હોય એવા ધાતુને સકારાંત પ્રત્યય લાગે, હોય અને પછી હું પ્રત્યય લાગે હોય તો તે દિ નો લોપ થાય છે. સુ-અભિષવ–મદ્ય સંબંધી કલેદન અથવા પીડન કે મંથન. સુ+7-હિં=–
પીડા કર અા વ્યાપવું ગળુ + દૃ-પ્રાહિ-વ્યાપ્ત થા (જુએ, ૩૪૭૬) અહીં ધાતુને છેડે સંયોગ છે તેથી જીરુ નો લેપ ન થાય.
શીળી િ– ખરીદ કર. અહીં સકારાંત પ્રત્યય પછી દિ, આવેલ નથી પણ મારાંત પ્રત્યય પછી આવેલ છે. ૪૨ ! ૮૬ !
વનિ વિતિ વા || ૪ | ૨ [ ૮૭ | ધાતુને છેડે કેાઈ સંગ ન હોય અને હકારાંત પ્રત્યય આવેલે. હોય તો તે સકારાંતવાળા પ્રત્યયને લેપ વિકપે થાય છે, જે 7 નિશાન વગરના આદિમાં ય વાળા અને આદિમાં ૫ વાળા પ્રત્યય લાગ્યા હોય તે. સુ + = + રજૂ = સુત્વઃ, સુનુવઃ – અમે બે પીડા કરીએ છીએ. સુ +7 + મર્ = સુન્નર, સુનઃ – અમે પીડા કરીએ છીએ.
સુનો – હું પીડા કરું છું. અહીં ન્ નિશાનવાળા મિત્ પ્રત્યય છે. તેથી આ નિયમ ન લાગે.
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org