________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થ પાદ ૬૦૧ તો પાત્રોને ફોડવાની ક્રિયાને કર્તા બનેલ છે અર્થાત્ કર્મ, કરૂપ બનતાં તે ક્રિયા કરતું જણાય છે તેથી આ નિયમ ન લાગે. કર્મ કત રિ પ્રયોગ બનાવવા માટે એક એવી શરત છે કે કર્મ, કર્તા થાય ત્યારે તે કઈ ક્રિયા ન કરતું હોવું જોઈએ. આ પ્રયોગમાં કર્મપણું છોડીને કર્તરૂપ બનતો મુ–કોઠલ-પાત્રોને ફોડવાની ક્રિયાને કરતો જાય છે. તેથી ક્રિયાને ન કરવાની શરત ઉદાહરણમાં જળવાતી નથી તેથી આ નિયમ ન લાગે.
છે ૩ ૮૬ | – / ૩ ૪ ૮૭ || વર્ અને ધાતુનું કર્મ જ્યારે કતાં થયું હોય ત્યારે તેને કર્મકર્તર પ્રયોગમાં ગિ, મય અને આત્મપદ થાય છે. કર્તરિ પ્રયોગમાં અને કર્મ કર્તરિ પ્રયોગમાં અક્ષરોની અપેક્ષાએ ધાતુ એક જ હોવો જોઈએ અને ધાતુવા ક્રિયા પણ એક જ હોવી જોઈએ. પહેલાના કર્તરિપ્રયોગમાં અને પછીના કર્મક રિપ્રયોગમાં કિયા સકર્મક હોય તો પણ ચાલે અને અકર્મક હોય તો પણ ચાલે.
વર્
ઝિ-ચૈત્ર યોદ્રમ્ નાક્ષીત્ત-ચૈત્રે ચોખા રાંધ્યા, ન સ્વયમેવ મારિચોખા એની મેળે રંધાયા–ચડી ગયા.
–ચૈત્રઃ ચંદ્ર પર્વત-ચૈત્ર ચોખા રાંધે છે, મોનઃ વયમેવ પ્ર– ચેખા એની મેળે રંધાય છે–ચડી જાય છે.
માત્મને-ચૈત્ર: મોરનું પૂણ્યતિ-ચૈત્ર ચોખા રાંધશે. મોરન શ્વમેવ વકતે–ચોખા એની મેળે રંધાશે–ચડી જશે.
–દુષ્ય ૪ પૂર્વાતિ વાયુઃ-વાયુ ઉમરાના ફળને પકવે છે, ઉદુમ્બર ૧૪ વયમેવ પ્રખ્યતે–ઉદુબરનું-ઉંબરાનું-ફળ એની મેળે પાકે છે. મામને-૩ટુવ રમ્ અપક્ષી વાયુ:–વાયુએ ઉમરાના ફળને પકવ્યું. ૩ટુન્નર સ્વયમેવ મા-ઉબર–ઉંબરા–નું ફળ એની મેળે પાકવું.
– ગિ–મૈત્રઃ જામ્ પ્રદુષ–ચે ગાયને દોહી, નૌઃ યમેવ ગોહિ–ગાય
એની મેળે દોહવાઈ ય-નૈa: ટોષિ-ચૈત્ર ગાયને દોરે છે, ગૌઃ વયમેવ સુદ્યતે–ગાય
એની મેળે દોહવાય છે. માને -ચૈત્ર જ પોર્યાસ-ચૈત્ર ગાયને દોશે, નૌઃ વમેવ ઘોશ્યતે–
ગાય એની મેળે દોહવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org