________________
પ૯૬ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન નવમા ગણનો વિકરણ ના
ન્યત્વે | ૩ | ૪ | ૭૧ | ક્યાદ્રિ વગેરે–નવમા ગણના સાઠ અંકે ૬ ૮ ધાતુઓને કર્તરિ પ્રાગમાં શિત્ પ્રત્યય લાગતાં પહેલાં રાવ ને બદલે ના (ના) પ્રત્યય લાગે છે.
શ્રી+ના+તિ=%ીજાતિ ખરીદે છે. ઘી+ના+તિ=ાતિ–પ્રસન્ન થાય છે.
આ ધાતુઓ ઘણું છે તેથી અહીં બતાવ્યા નથી માટે, હવે પછી આપેલા ધાતુ પાઠમાંથી તેમને જોઈ લેવા.
૩ કે ૪ ૭૯ | કચનનાટ્ટના-દેરાના || ૨ | ૪ | ૮૦ || પૂર્વોક્ત ત્રચઢિ ગણના જે ધાતુઓ વ્યંજનાત છે તેને જયારે કર્તરિ પ્રયાગમાં ક્રિયાપદને લાગતી પંચમી વિભક્તિના બીજા પુરુષના એકવચનનો હિ પ્રત્યય લાગે અને પૂર્વના રાજા૭૯ સૂત્રથી રૂના પ્રત્યય લાગે ત્યારે ના અને દિ એ બનેને બદલે માન થાય છે. એટલે “નહિ ને બદલે માન બેલાય છે,
પુષ્પ+ના+હિં=+માન=પુષા-પુષ્ટ કર.
મુ+ના+ર્દિ=મુ+બાન મુષrળ ચેરી કર. સુનીહિ-તું લણ-કાપ. અહી – ધાતુ વ્યંજનાત નથી પણ સ્વરાંત છે તેથી માન ન થાય
( ૩ ૪ { ૮૦ છે છઠ્ઠા ગણુને વિકરણ ૪
તુવારે રાઃ છે રૂ! ૪ ૫ ૮૨ તુઢાદ્રિ-તુટુ વગેરેછઠ્ઠા ગણુના એસે અટ્રાવન અંક ૧૫૮ ધાતુઓને કર્તરિ પ્રયોગમાં રિતુ પ્રત્યય લાગતાં પહેલાં ને બદલે મ (1) પ્રત્યય લાગે છે.
તુમ+તિ તુતિ, તુટુ+મતે તુતે–પીડા કરે છે.
આ બધા ધાતુઓને ધાતુપાઠમાંથી જોઈ લેવા. | ૩ | ૪ | ૮૧ છે સાતમા ગણુને વિકરણ ને
ધ સ્વરાછુનો | | ૪ | ૮૨ || ફurf––વગેરે–સાતમા ગણના છવ્વીશ અંક ૨૬ ધાતુઓને કર્તરિ પ્રયાગમાં શિત્ પ્રત્યય લાગતાં પહેલાં રાગૂ પ્રત્યયને બદલે ન (ન) લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org