________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થાં પાદ
આ સૂત્રમાં જણાવેલા કેટલાક ધાતુએ પ્રથમ ગણુના છે તેમને સ લાગવાના ન હોતા તેથી તેમને ય વિકલ્પે લગાડવાનું વિધાન આ સૂત્ર કરે છે તથા કેટલાક ધાતુઓ ચેાથા ગણુના છે તેમને ય નિત્ય લાગવાને હતા તેથી તેમને ય વિકલ્પે લગાડવાનું વિધાન પણ આ સૂત્ર કરે છે. ઉદાહરણામાં બતાવેલાં રૂપે સાથે તે તે ધાતુની ગણના માહિતિ આપેલી જ છે.
|| ૩ | ૪ | ૭૩ ||
—િનેાગ્યે વા વર્ભે ૬ | રૂ! ૪૩ ૭૪ || કર્મ જ્યારે કર્તા થઈ જાય છે ત્યારે ચિત્ પ્રત્યયે। લાગતાં પહેલાં ક્રમ કરિ પ્રયાગમાં પુણ્ ધાતુને અને ગ્ ધાતુને પરÂપદ વિકલ્પે થાય છે અને વ પ્રત્યય પણ લાગે છે.
IR+5+તિયુતિ, વુ+તે મુખ્યતે યુતિ,દુષ્યતે વા વાર: સ્વયંમૅવ-પગ એની મેળે બહાર ખેંચાય છે અથવા બહાર નીકળે છે.
૫૯૩
ર+7+તિ=રતિ, ર૬+7+તે=જ્યતે વા વસ્ત્ર વયમેવ-કપડું એની મેળે રંગાય છે. ર ંગવા અર્થને રઘ્ન ધાતુ ચેાથા ગણને ઉભયપદી છે
રુતિ વાટ્ રોગ:-રાગ પગને બહાર ખેંચે છે અથવા બહાર કાઢે છે. અહીં ક, કર્તા નથી. આ કરિ પ્રયાગ છે
‘નિષ્કુ`’-બહાર ખેચવું—અને નવમા ગણને વ્ ધાતુ છે તેથી તેને ના લાગ્યા છે.
અૉપિ-ખેંચ્યા કે બહાર કાઢયો.-અહી ચિત્ અદ્યતનીના પ્રત્યય છે તેથી ય ન લાગે.
પાંચમા ગણના વિકર ૬
સ્વાઢેઃ * * || ૩ | ૪ | ૭૧ ॥
Jain Education International
સ્વાટ્િ (પાંચમા) ગણુના ધાતુને કરિ પ્રયાગમાં ચિત્ પ્રત્યયા લાગતાં પહેલાં રાવ ને બદલે તુ (ડુ) પ્રત્યય લાગે છે.
સુ+તિ=સુ+નુ+તિ=સુનોતિ-મદિરા બનાવવાનાં સાધનરૂપ દ્રવ્યાને ભીજવે છે અથવા સામલતાનેા રસ કાઢવા તેને નિચેાવે છે. fH+તિ=[+નુ+તિસિનેતિ-તે બાંધે છે,
પાંચમા સ્વાદિ—સુ આદિ-ગણના બધા મળીને જે આગણત્રીસ કે ૨૯ ધાતુઓ છે તે આ પ્રમાણે છે–
૩૮
For Private & Personal Use Only
પ્રત્યય નથી પશુ
|| ૩ | ૪૫ ૭૪ ।।
www.jainelibrary.org