________________
૧૧૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
એવા પ્રયોગમાં પ્રથમ પુરુષ થાય એટલે વં જ સ વ માં વવય: પ્રયોગ થાય તથા ચ ત ર સવે ર માં હવામાં પ્રયોગ થાય.
ગુજરાતીમાં પ્રચલિત ત્રીજા પુરુષને અહીં અન્ય પુરુષ, બીજા પુરુષને યુષ્યઃ પુરુષ અને પહેલા કે પ્રથમ પુરુષને અસ્મત પુરુષ કહેવામાં આવેલ છે.
( ૩ ) ૩
૧૭ ||
|
૩ | ૩ | 12
એકવચન વગેરેની સમજ
- દુ| રૂરૂ ૨૮ | જણાવેલી વિભક્તિઓમાં જે ત્રણ ત્રણ પ્રત્યેનું ઝુમખું બનાવેલું છે તેમાંનો પહેલો પ્રત્યય એકવચનમાં. બીજે પ્રત્યય દ્વિવચનમાં અને ત્રીજે પ્રત્યય બહુવચનમાં વપરાય છે.
પાપના પ્રત્યે नवाऽऽधानि शत-क्वसू परस्मैपदम् ॥ ३ । ३ । १९ ॥
આ વર્તમાના” વગેરે દશે વિભક્તિમાં જણાવેલાં આદિનાં નવ નવ વચને અને અત્ (7) અને વસ્ (જીતુ) પ્રત્યયને પરસ્મપદના પ્રત્યે સમજવા
છે ૩ ૩ ૧૯ો આત્મપદના પ્રત્યે પાળિ નાગડનરી વામને પરમ . રૂ. રૂ. ૨૦ છે.
દશે વિભક્તિઓના બાકી રહેલા બીજે નવ નવ પ્રત્યયને અને માન (1) પ્રત્યય તેમ જ માન (મા) પ્રત્યયને આત્મને પદના પ્રત્યે સમજવા.
એ રીતે બધી વિભક્તિઓના પ્રત્યયો વિશે સમજવું.
|| ૩ | ૩ | ૨૦ ||
કર્મસૂચક અને ભાવસૂચક પ્રત્યયો तत् साप्याऽनाप्यात् कर्म-भावे कृत्य-क्त-खलाश्च
|| રૂ૩ / ૨ / ઉપર જણાવેલા આત્મને પદના પ્રત્યયો સકર્મક ધાતુને “કર્મના અર્થમાં લાગે છે એટલે કમનું સૂચન કરનારા થાય છે અને અકર્મક વાતને માત્ર “ભાવ”ના અર્થમાં લાગે છે એટલે માત્ર ક્રિયાનું સૂચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org