________________
પ૬૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વન ફૂછતિ-વાહન વડે ઈચ્છે છે. અહીં “જવા માટેની ઈચ્છાને અર્થ નથી. મુક્સિમ રૂરતિ મૈત્રફ્સ-મૈત્ર મે–ભજન કરે–એમ તે એટલે બીજો કોઈ
ઈચ્છે છે–અહીં ઈચછનાર જુદો છે અને ભજન કરનાર જુદો છે પણ ઈચછનાર તથા ભજન કરનાર એક જ નથી. તેથી તેનું પ્રત્યય
ન લાગે. મોજું યતિ–ખાવા માટે જાય છે –અહીં “ઈચ્છા' અર્થ જ નથી. નિયર્ષિતુમ રૂછતે-કરવા ઈચ્છે છે એવું ઈચ્છે છે–અહીં સનવાળા વિર્ષ
રૂ૫ પછી બીજે સન પ્રત્યય ન થાય પણ આવું વાક્ય જ રહે છે.
ગુણવત્ત-નિંદા કરવાને ઈચ્છે છે.–અહીં એક સન્ પછી બીજો સન પ્રત્યય લાગ્યો છે તો ખરો પણ પહેલો સન્ “નિંદા અર્થને સૂચક છે અને બીજો સન્ “ઈચ્છા અર્થનો સૂચક છે. આ બન્ને સન્ પ્રત્ય જુદા જુદા અર્થના સૂચક હેવાથી ઉપરાઉપર લાગેલા છે.
_ ૩ ૪ ૫ ૨૧ છે નામધાતુ૧ પ્રકરણ–સૂત્ર ૩ ૨૨ થી ૩ ૪.૪પ
ન્ય પ્રત્યય- ક્રિયાયા: વાચ: | રૂ. ૪. ૨૨ |
બીજી વિભક્તિવાળા નામને ઈરછા’ સૂચવવા માટે પ્રત્યય લગાડો અને પછી તિ વગેરે પ્રત્યયો જોડવા. મમ્ રૂછતિ=રંજાતિ=રૂ+++++તિ=
રૂપૂતિ-આને ઈચ્છે છે. રુડ પુત્ર:-ઈઝેલો પુત્ર.–અહીં દ્વિતીયત નામ નથી પણ પુત્ર એમ પ્રથમાંત છે.
- ૩ ૪ ૫ ૨ | વચન પ્રત્યય—
અમ-વ્યથા વયન ૩ / ૪ ૨૩ અમૂ+મચય–જેને છેડે ૫ છે એવું નામ છેડીને તથા અવ્યયને છેડીને અર્થાત એ બન્ને પ્રકારના શબ્દોને છોડીને કોઈ પણ દ્વિતીયત શબ્દને ઈચ્છા અર્થમાં ૨ (ન) અને પ્રખ્ય એ બને પ્રત્યયો વિકલ્પે વારાફરતી લગાડી શકાય છે. ૧. નામ ઉપરથી ધાતુ બનાવવાની રીતને બતાવે તે નાધાતુપ્રકરણ
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org