________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-ચતુર્થ પાદ પ૬૩ યુગ+=ોનિ++તિ=ોજયતિ–પુષ્યન ચન્દ્ર યોનિ-પુષ્ય નક્ષત્ર સાથે ચંદ્રને જોડાવે છે. મૂળ ક્રિયા જોડવાની છે.
उद्+गम्+इ=उद्गमि+अ+ति-उद्गमय+अ+ति-उद्गमयति- उज्जयिन्याः સ્થિતો મામિયાં સૂર્યનું ૩૫મતિ – ઉજજેનીથી ચાલેલો માણસ માહિષ્મતીમાં સૂર્યને ઉગાડે છે, મૂળ ક્રિયા “ઉગવાની” છે.
( ૩ ૪ ૫૨૦ ઈચ્છા' અર્થને સૂચક સન્ પ્રત્યયનું વિધાનતુર્ રૂછાપાં સન્ ગતનઃ || ૩ જા ૨૨ ૫
જે ધાતુને “માટે અર્થને સૂચક તુમ પ્રત્યય લાગી શકતો હોય તે ધાતુ, તુમ–તમને –કહેવાય. એવા તુમé ધાતુને “માટે ઈચ્છું છું' એવા અર્થનું સૂચન કરવું હોય તે એટલે “કરવા માટે ઈચ્છું છું” જવા માટે ઈચ્છું છું” એ અર્થ બતાવવો હોય તે સન્ પ્રત્યય લાગે છે. અહીં “ઈચછનાર” અને “ક્રિયા કરનાર એ બન્ને એક જ હોવા જોઈએ...] જુદા જુદા ન જોઈએ.
તથા “માટે ઈચ્છું છું” અર્થને સૂચક સન્ પ્રત્યય, એક વાર લાગ્યા પછી ફરીવાર તે જ અર્થનો સૂચક સન પ્રત્યય ન લાગે એટલે એક સરખા જ અર્થના સૂચક બે સન પ્રત્યય ઉપરાઉપર ક્યાંય ન લાગે.
કૃદંતના પ્રકરણમાં (જુઓ પા૪૯) કરવા માટે જવા માટે એવા પ્રયોગો બનાવવા સારુ તુન્ પ્રત્યયનું વિધાન કરેલું છે તે તુમ્ પ્રત્યય અને આ ‘ઈરછા” અર્થક સદ્ બન્ને લગભગ સરખા સમજવી. તાત્પર્ય એ કે, જ્યાં તમને સંભવ છે ત્યાં “ઈચ્છા” સૂચવવા માટે આ સન્ પ્રત્યય લાગે છે.
તું દૃછતિ=ીતિ=g+H+H+તિ-વા++તિ ક્વિશીર્ષ+ તિ=ીતિ-કરવા ઈચ્છે છે-જે કર્તા કરે છે તે જ કર્તા, કરવા ઈચ્છે છે.
તુમ્ ઋતિ–નિrષતિ= નિપૂણ્+++ત= નિરામિષતિ- તે જવાને ઈચ્છે છે-જે કર્તા “જવાની ક્રિયા કરે છે તે જ કર્તા જવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org