________________
પ૭૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વિભક્તિને સ્થાને માન વપરાય છે અને મામ્ પછી તરત જ ઉપરના ૪૬ માં સૂત્રમાં જણાવ્યા પ્રમાણે , મૂ અને અતિનાં પરીક્ષા વિભક્તિવાળાં રૂપે વારાફસ્તી લગાડવામાં આવે છે. આ સૂત્રનું વિધાન ત્રદજૂ અને શું ધાતુઓને ન લાગે.
+=+ = +g+v=ાં–ચેષ્ટા કરી. ક્#=મામ=હામૂ=ાંત્રમૂવ-, ,, ફંgઋત્+આામૂ=ામ+F+૩+=ામા – ,, ,,
ચેષ્ટા અર્થને ઉર્દૂ ધાતુ પ્રથમ ગણુનો આત્મપદી છે. દૃષ–ઈચ્છા કરી–અહીં આદિમાં નામી સ્વર ગુરુ નથી તેથી મામું ન થાય.
q-રૂક્ન-ધાતુનો “ઈચ્છા” અર્થ છે અને તે પ્રથમ ગણને પઔપદી છે.
માનર્વપૂજા કરી–અહીં આદિમાં નામી સ્વર જ નથી. મર્ચી ધાતુ “પૂજવું” અર્થને પ્રથમ ગણને પરમૈપદો છે. નિનાથ-લઈ ગ–અહીં ગુરુ નામી સ્વર તો છે પણ આદિમાં નથી, આદિમાં તો ન છે. ની ધાતુ પહોંચાડવું–લઈ જવું અર્થને પ્રથમ ગણને ઉભયપદી છે. મારું–મુંઝવણ થઈ, 20 ધાતુ છઠા ગણનો પરમૈપદી છે તેના બે અર્થ છે-ઈદ્રિયપ્રલય-મુંઝવણ –અને આકારભાવ. પ્રાર્થનાવં–ઢાંકયું. ઢાંકવું” અર્થને કઈ ધાતુ બીજા ગણને ઉભયપદી છે
આ બે પ્રયોગોમાં શ્રદર્ અને ઝળું એ વજેલા ધાતુઓ છે તેથ મામ્ ન થયે.
૩ ૪ ૫ ૪ ૮ નાણુ-મધેનૈવા રૂ ૪. ૪૬ / ના, ૩૬ અને સન્ સાથેના રૂદ્ ધાતુને લાગેલી પરોક્ષા વિભક્તિના સ્થાને માન્ વિકલ્પ થાય છે અને મામ્ થયા પછી ૪૬ મા સૂત્રમાં પૂર્વે જણાવેલ રીતે ? મૂ અને સિંહનાં રૂપો વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org