________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ
૫૪૧
મારોહન્તિ હરિતન સ્તિપI: તાન્ મારીને હૃક્લી-હસ્તિપકા હાથી ઉપર ચડે છે, હાથી તેમને ચડાવે છે. (આ પ્રયુગમાં એટલે મારોહન્તિ રુતિનં તવા: એ પ્રેરક અવસ્થા વિનાના કરિપ્રયાગમાં આત્માને પદ ન થાય. કરિપ્રયાગમાં અને પ્રેરક અવસ્થાવાળા આ પ્રયોગમાં ધાતુ એક સરખો છે, પણ “આને પદ કરતી વખતે ધાતુ પ્રેરક અવસ્થામાં જ હોવો જોઈએ એવી આ વિધાનની અપેક્ષા છે. તેથી મારોનિત ને બદલે મારોહન્ત ન થાય.)
#ો: વનરમં સ્મર-કોયલ વનના ગુલ્મને–થડ તથા શાખા વગરના છોડને યાદ કરે છે. મૂરતિ વનમઃ વિમૂ-વનગુલમ કોકિલાને
સ્મરણ કરાવે છે. (અહીં અપ્રેરક અવસ્થાનું કર્મ, પ્રેરક અવસ્થામાં કર્તા થઈ ગયું છે પણ ધાતુ “સ્મૃતિ' અર્થવાળા હેવાથી આત્મને પદ ન થાય.)
|
૩ | ૩ | 22 |
પ્રમે પૃથિ-વઃ | ૩ | રૂ ૮૨ ઘરમ-ઠગાઈ–વંચન–અર્થવાળા અને પ્રેરક અવસ્થામાં વપરાયેલા ધૂ અને વન્ ધાતુને કતમાં આત્મને પદ થાય છે.
દૂ ધાતુ ચોથા ગણુને પરપદી છે અને તેનો અર્થ “અભિફાંક્ષા રાખવી” છે તથા વન્ન ધાતુ પહેલા ગણને પૌપદી છે. તેને અર્થ ગનિ છે.
વર્ટ ઈ–બટુને ઠગે છે.
ઘરું વઐયતે–બટુને ઠગે છે. નં નર્ધયત-કૂતરાને લલચાવે છે--અહી ગાઈ” અર્થ નથી.
૩ ૩ ૮૯ ! लीङ्-लिनः अर्चा-अभिभवे च आत् च अकर्तरि अपि
/ રૂ / ૩ / ૧૦ || પૂજા, પરાજય અને ઠગાઈ અર્થવાળા તથા પ્રેરક અવસ્થામાં વપરાયેલા ચોથા ગણના આત્માને પદી સ્ત્રી અને નવમા ગણના પરૌપદી સ્ત્ર ધાતુને ક્નમાં આમને પદ થઈ જાય છે અને બન્ને સ્ત્રીને બદલે 8ા રૂપ પણ બેલાય છે તથા કર્તરિ પ્રયોગ ન હોય ત્યાં એટલે કર્મણિ વા ભાવે. પ્રયોગમાં પણ બને ત્રીને બદલે રૂપ વપરાય છે.
મ-વટામિઃ ગાયતે–જટા વડે પૂજાય છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org