________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ
૫૪૯
આ વ્યાકરણમાં “પ્રા|િ-- પ્રૌષિ-વૃક્ષેપૂઃ' ધારારૂ | ઇત્યાદિ સૂત્રમાં બાપા, યુ અને ઘા એમ ત્રણ જુદાં જુદાં બતાવેલાં છે તેથી એમ સ્પષ્ટ જણાય છે કે મૌgfપ અને વૃક્ષનો સમાવેશ પ્રાણુમાં થતું નથી. જો કે તત્વજ્ઞાનની વિચારણામાં ત્રીજી જયારે સચિત્ત હોય ત્યારે તેને પ્રાણી માનવામાં આવે છે પણ વ્યાકરણની વિચારણુમાં સચિત્ત વ્રીહિને પણ પ્રાણી માનવામાં આવતા નથી તેથી આ ધાતુ પ્રાણી કર્તાવાળો ન હોવાથી તેને આ નિયમથી પરસ્મપદ ન થાય.
Jા ધાતુનો “શેષણ” અર્થ છે અને તે ચોથા ગણુનો પરમૈ પડી છે જ જાતે-સાદડી બનાવરાવે છે.–અહીં ધાતુ ર #તિ એમ અપ્રેરક અવસ્થામાં કર્તપ્રિયાગમાં સકર્મક છે. એટલે પરસ્મપદ ન થયું.
|| ૩ ૩ / ૧૦૭ છે વરવાદારાર્થે–વૃધયુધ-શુ-હુ-નર-નઃ રૂ૫ રૂ. ૧૦૮
ચાલવા” અર્થના પ્રેરક અવસ્થાવાળા ધાતુઓ, નવા “આહાર અર્થના પ્રેરક અવસ્થાવાળ ધાતુઓ અને પ્રેક અવસ્થાવાળા રૂહ), વૃધુ, યુધ, g, રુ, ચું, નર અને જન એ ધાતુઓને કતમાં પરપદ થાય છે.
વાર્ય–વત–ચલાવે છે-“ચાલવા” અર્થને રજૂ ધાતુ પ્રથમ ગણન પરમૈપદી છે. #qતે કંપાવે છે. કંપવા’ અર્થન મળ્યુ ધાતુ પ્રથમ મણનો આત્મપદી છે. आहारार्थમોનન–ખવડાવે છે. ભાજન કરવા ' અર્થને મુન્ ધાત
ધાઢિ ગણને પરમૈપદી છે બાફાવાત ચિત્રમન્નકૂચૈત્રને અન્ન ખવરાવે છે. એ જ અર્થવાળો.
પ્રરા ધાતુ શ્રી આદિ ગણને પરમૈપદી છે રૂ-મુવમચાવતિ રિાથમૂ-શિષ્યને સુત્ર ભણાવે છે. ફુડ ધાતુ બીજા ગણનો “મવું” અર્થને આત્મપદી છે.
–વધતિ વર-સૂર્ય પધ્ધને વિકસાવે છે. વધ ધાતુ પ્રથમ ગણને પરપદી છે તથા ચોથા ગણનો આત્મપદી છે. તેનો અર્થ
* નવું” કે “વકસવું –“ખીલવું છે ર–ગાંધafa Twif–લાકડાં લડાવે છે. યુધ ધાતુ ચોથા ગણનો પ્રહાર' અર્થને આત્મને પદી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org