________________
તૃતીય અધ્યાય
(ચતુર્થ પાદ) બાય પ્રત્યયનું વિધાનજુવો––ff– –ને ચાય પે રૂ! ૪ ૨
, ધૂપ, વિ૬, ,એ ધાતુઓને ક્રિયાપદ બનાવવા માટે મારા પ્રત્યય લગાડવો. અર્થાત્ મા પ્રત્યય લગાવ્યા પછી જ ક્રિયાપદને લાગનારા તિવું વગેરે પ્રત્યય લગાડવા.
ગુ+ગાળો[+=ોવાતિ વચૂક્ષ્મતિ=ગોવાતિ-રક્ષા કરે છે.
અહીં ધાતુપાઠમાં જુવો એ રીતે નિર્દેશાયેલો પ્રથમ ગણુનો જ પરસ્મપદી ગુજ્જુ ધાતુ લેવાનો છે. સુપ નોન-કુરતનયોઃ એ પ્રથમ ગણન તથા મુવ કથાકુટર એ ચેથા ગણને-આ બે ધાતુઓ લેવાના નથી તથા પી ધાતુને પણ જ્યારે ય પ્રત્યય લાગીને તેનો લેપ થયાં હોય ત્યારે એવો ચા લેપવાળો ગુIT બનેલો ધાતુ અહીં લેવાનો નથી. એ સૂચવવા સૂત્રમાં કુપો એવો નિર્દેશ કરેલ છે
ધૂq+માધુવાયૂ+અ+તિ ધૂવાત-સંતાપે છે. ધૂપ ધાતુ પ્રથમ ગણુને પરમૈપદી છે, “સંતા૫' અર્થ છે.
વિશ્+આચૂકવિરછાયૂ+ગ+તિ–વિછાયત–જાય છે. વિઇ ધાતુ છઠા ગણને પરપદી છે, “ગતિ' અર્થ છે.
q[+માય=gq+ગ+તિ=ાતિ-સ્તુતિ કરે છે. 10[ ધાતુ પ્રથમ ગણને આત્મપદી છે, “સ્તુતિ' અથ છે.
જુન+માર્કqનાટ્યૂ+મ+તિ=qનાયતિ-સ્તુતિ કરે છે, તથા વ્યવહાર કરે છે. પન્ ધાતુ પ્રથમ ગણને આત્મપદી છે, “સ્તુતિ કરવી” અને “વ્યવહાર કરો એ બે તેના અર્થ છે. -પ્રત્યયનું વિધાન–
સામે f / રૂ ૪ ૨ | રૂ (શિફ) પ્રત્યય લગાવ્યા પછી જ અમ્ ધાતુને ક્રિયાપદરૂપે વ્યવહાર થાય છે.
|
૩ |
૪ ૫ ૧
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org