________________
પ૪૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ā રાત્રે રિમો, ઘરનો વા-પિતાના શત્રુને મોહ પમાડે છે. જુઓ
૧૩૩૯૪ વં ય જનતે, દતિ વા-પિતાને યજ્ઞ કરે છે. જુઓ ૩૩૯પા સ્વાં નાં નાનીતે, નાનાતિ વા-પિતાની ગાયને જાણે છે. જુઓ ૩ વાટા સર્વ શગુમ ાવતે, અપવતિ વા-પિતાના શત્રુની નિંદા કરે છે. જુઓ
કા૩૯૭ી સ્વાન ગ્રહોનું સંવરજીતે, સૈયરછતિ વા-પિતાના ખાને પહેલા કરે છે. જુઓ
| ૩ | ૩ | ૯૮ છે. આ બધાં ઉદાહરણમાં રવ પદ દ્વારા ફળવાન કર્તાને ભાવ જણાવેલ છે
|| ૩ | ૩ | ૯૯ પરમૈયદ પ્રક્રિયા-પારાશoo સૂત્રથી શરૂા.૮ સૂત્ર સુધી–
રોપાત્ત પર છે રૂ રૂ. ૨૦૦ N જે ધાતુઓને જે ખાસ સંયોગોમાં આત્મપદી થવાનું કહેલું છે તે ઘાતુઓને જ્યારે તે સંયોગો ન હોય ત્યારે કર્તાના અર્થમાં પરૌપદ થાય છે.
ખાસ સંયોગો એટલે ધાતુનું અમુક નિશાન, અમુક ઉપસર્ગનો સંબંધ, અમુક અર્થને સંબંધ, અમુક પદનો સંબંધ, તથા અમુક પ્રત્યયને સંબંધ-આમ અનેક પ્રકારે ખાસ સંયોગો સમજવા.
પરંતુ ઉપરનાં સૂત્રો દ્વારા આત્મપદી ધાતુઓને માટે પણ અમુક ખાસ સંયોગોમાં જે રીતે આત્મપદનું વિધાન કરેલ છે તે વિધાન જ્યારે એ સગે ન હોય ત્યારે ન લગાડવું એ દયાનમાં રાખવું જેમકે – વાવારપા સૂત્ર દ્વારા ઉપસર્ગ સાથેના આત્માને પદી કહ્યું ધાતુને આમનેપદનું વિકપે વિધાન કરેલ છે એટલે જ્યારે કદ ધાતુ ઉપસર્ગ વિનાનો હોય ત્યારે તેને નિત્ય આત્મને પદી સમજવો.
મતિ–થાય છે. સત્તા' અર્થને ભૂ ધાતુ પ્રથમ ગણુનો છે.
ત્તિ-ખાય છે. “ભક્ષણ' અર્થને મદ્ ધાતુ બીજા ગણનો પ્રથમ ધાતુ છે.
|| ૩ી ૩ ૧૦૦ છે પરાનો દરે રૂ રૂ. ૧૦ || વરા તથા મન ઉપસર્ગ સાથે 9 ધાતુને કર્તામાં પરૌપદ શય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org