________________
પ૪૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
અમિમવ-નો વર્તવાન્ અઘરા –બાજ ચકલીને પરાભવ કરે છે. pલ્મ–સવાન્ કઢાવતે તને કોણ ઠગે છે?
જટામાસ્ત્રાવ્ય કટિસ્ટેન-જટિલ વડે જટાઓ દ્વારા પૂ મેળવાય છે. અકર્તરિપ્રયોગમાં પણ સ્ત્રીનો સ્ત્રા કરવાના વિધાનને કારણે આ કર્મણિપ્રગમાં પણ સ્ત્રીનો તા થયા છે.
| ૩ | ૩ | ૯૦ છે ઉમર થતુ વાળે છે રૂ. ૩ ! ૧૨ છે
પ્રેરણ કરનાર દ્વારા જ–બીન દ્વારા નહીં પણ પ્રેરક દ્વારા જસ્વાર્થ જણાત હોય તો પ્રેરક અવસ્થામાં વપરાયેલા પ્રથમ ગણુના અને
ડું હસવાના’–‘સ્મિત’ના-અર્થવાળા આત્માનપદી કિન્ન ધાતુને કર્તામાં આત્મને પદ થઈ જાય છે. તથા દ્મિને બદલે સ્મા રૂપે વપરાય છે અને અકર્તરિપ્રયાગમાં પણ તેને બદલે હ્મ રૂપ વપરાય છે.
કટિટો વિસ્મયતે–જટિલ–જટાવાળો–લોકોને વિસ્મિત કરે છે. લોકોને વિસ્મિત કરવામાં “જટિલને ભિક્ષા મળે” એ એને વાર્થ છે એટલે પ્રેરકનો જ સ્વાર્થ છે એમ સ્પષ્ટ જણાય છે. વેળ વિના વતિ-રૂપથી વિસ્મિત કરે છે.અહીં પ્રેરક દ્વારા સ્વાર્થ જણાતો નથી પણ રૂ૫ દ્વારા પ્રેરક વિસ્મય ઉપજાવે છે એટલે સ્વાર્થના સાધનરૂપે રૂપ” છે, પ્રેરક દ્વારા સ્વાર્થ નથી. તેથી આત્મને પદ ન થાય.
Hિવનમૂ-વિસ્મય પમાડવો.-અકર્તરિ પ્રયોગમાં પણ દિનના રૂપના વિધાનને કારણે આ પ્રયોગમાં મિનો સ્મા થઈ ગયો છે.
Tી
૩ ૨ ૩ | ૯t ||
વિમેરે મ ર રૂ/ ૨ બીજા દ્વારા નહીં પણ પ્રેરણું કરનાર દ્વારા જ સ્વાર્થ જણાતો હેય તો પ્રેરક અવસ્થામાં વપરાયેલા બીજા ગણના “ભય અર્થવાળા પરમૈપદી મી ધાતુને કર્તામાં આત્મને પદ થઈ જાય છે અને મો ને બદલે મૌજૂનો તથા માનો પ્રયોગ થાય છે. તેમ જ અકર્તરિપ્રયોગમાં પણું મનો મી તથા મા વારાફરતી થાય છે.
મુઠ્ઠો મીતે, માનવતે વા-મુંડ-માથું મુંડાવેલ–માણસ બીવરાવે છે. શુદ્ધિ માત-કુંચી દ્વારા બીવરાવે છે–અહીં કરણ દ્વારા સ્વાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org