________________
લઘુવૃત્તિ-તૃતીય અયાય-તૃતીય પાદ
પર૭
પોપાત ! ] [ રૂ! ૪૬ છે. પર અને ઉપસર્ગ પછી અપ્રતિબંધ, ઉત્સાહ કે વૃદ્ધિ અર્થના સૂચક ન્ ધાતુને કતમાં આત્મને પદ થાય છે.
વૃત્તિ-વરાકમતે - ક્રોઈથી રોકાયા વિના પરાક્રમ કરે છે.
૩ -૩૫તિ-ઉત્સાહપૂર્વક આરંભ કરે છે. મનુમતિ–પાછળ જાય છે.–અહીં વજા કે ૩૬ ઉપસર્ગ નથી. વાત-શરપણું બતાવે છે અથવા પાછો ફરે છે.–અહીં વૃત્તિ આદિ અર્થો નથી.
છે ૩ : ૩ ૪૯ છે વાર્થ રૂ૫ રૂ! ૧૦ || કર્તા પોતાને જ પગે ચાલતો હોય એવા અર્થના સૂચક તથા વિ ઉપસર્ગ સાથેના ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે.
સાધુ વિપતે ત્રા-હાથી સારું ચાલે છે. ગુનેન વિમાનતિ-હાથી વડે ચાલે છે.–અહીં કર્તા પિતાને જ પગે ચાલતે નથી, પણ હાથીને પગે ચાલે છે.
૩ ૩ ૫૦ છે પ્રોપવાર રૂ . રૂ! | પ્ર અને ૩પ ઉપસર્ગ પછી આવેલ અન્ ધાતુને ‘આરંભ અર્થ હોય તે કર્તામાં આત્મને પદ થઈ જાય છે.
પ્રકમતે મોજમુ-ખાવાની શરૂઆત કરે છે. ૩ઘનતે મકતુમ્- ,
, , પ્રમાણતિ-આગળ ચાલે છે.–અહીં “આરંભ અર્થ નથી. છે ૩૫ ૩ ૫૧
- બાલ ક રે છે રૂ! ૨ પ૨ !
મા ઉપસર્ગ સાથેના અને “ચંદ્ર, સૂર્ય વગેરેનું ઊગવું” એવા અર્થવાળા કમ્ ધાતુને કર્તામાં આભને પદ થાય છે.
મામને ચન્દ્રઃ સૂર્યો વ -ચંદ્ર અથવા સૂર્ય ઊગે છે. પ્રા.મતિ વસુઃ કુતુપ-બટુ કુડલાને ઊંચે કરીને ટેકો આપે છે–અહી ચંદ્રનું કે સૂર્યનું ઊગવું' અર્થ નથી તેથી આત્મપદ ન થાય,
છે ૩ ૩ | પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org