________________
૫૩૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
સંતે-તે સારી રીતે જૂએ છે.
સ્ત્ર ધાતુને અને 8 ધાતુને ઘને લેપ થતાં આ નિયમ ન લાગે. સંસ્કૃતિ મૈત્ર-મૈત્રને મળે છે.અહીં વાક્યમાં કર્મ છે તેથી આત્મપદ ન થાય
૩ ૩૫ ૮૪ .. વેઃ : રાત્રે વાવાશે રૂરૂ! ૮૬ . વિ પછી આવેલા 3 ધાતુને પ્રયોગમાં કર્મ ન હોય તો કર્તામાં આત્મને પદ થાય છે તથા કર્મ, પ્રયોગમાં હોય તે શબ્દરૂપ કર્મ હોય ત્યારે કર્તાને અર્થમાં આત્મપદ થાય છે. પણ વિ પછી આવેલા 9 ધાતુને “નાશ” અર્થ ન હોવો જોઈએ. વિર્વત સૈધવા-સિંધ દેશના ઘોડા સારી ચાલે ચાલે છે.
શ્રોણા વિવુત્તિ ૨Tન-શિયાળ જુદા જુદા પ્રકારના અવાજે કરે છે. અહીં શબ્દરૂપ કર્મ છે. વિવાતિ મૃદુ-માટીને કેળવે છે. અહીં કર્મને પ્રયોગ થયેલ છે તથા
શબ્દરૂપ કર્મ પણ નથી તેથી આત્મને પદ ન થાય. વિરતિ મધ્યાયમૂ–અધ્યાય-અધ્યયન–નો નાશ કરે છે–અહીં નાશ
અર્થ છે તેથી આત્મપદ ન થાય.
મા ચમ-નઃ વેડ રૂરૂ ૮૬ /
મા ઉપસર્ગ પછી યમ્ અને ટ્રેન ધાતુઓને જે કર્મ ન હોય તે કર્તામાં આત્માને પદ થાય છે તથા કર્મ હોય તો કર્તાનું પોતાનું અંગ જ કર્મ હોય ત્યારે ક્તના અર્થમાં આત્મને પદ થાય છે.
આગળ સ્ત્રી પ્રત્યાયના પ્રકરણમાં રા૪૩૮ સૂત્રમાં “સ્વાંગ”ની જે ખાસ વ્યાખ્યા આપેલ છે તેને અહીં લેવાની નથી માટે જ આ સૂત્રમાં જે ન મુક્ત ડ એમ 4 તથા તેમને જુદા જુદા પ્રયોગ નિદેશેલ છે.
માયતે–લાંબું કરે છે. માતે વા-અથવા આઘાત કરે છે.
માતે પ્રયોગમાં ન ધાતુ બીજા ગણને પરપદી છે અને “હિંસા. કરવી” તથા “ગતિ કરવી” એ બે તેના અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org