________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ
૫૩૭
: / ૩ ૮૨ જ્ઞા ધાતુને કર્તામાં આત્મનેયદ થાય, જે તેનું કર્મ પ્રયોગમાં ન બનાવ્યું હોય તે,
મ7 નાનીસે–દીના સંબંધમાં જાણે છે એટલે ઘી વડે જમવાની શરૂઆત કરે છે. અર્લી ઘી, કર્મ નથી પણ જમવામાં સહાયક સાધન છે. તૈ૮ સંઘ નાનાતિ-તેલને ઘીરૂપે જાણે છે–અહીં તેલને “કર્મ' રૂપે બનાવેલ
૩ ૩ ૮૨ પાત થઃ રૂ / ૩ / ૮રૂ ૩૪ ઉપસર્ગ સાથેના થી ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે, જે પ્રયોગમાં કર્મને ન બતાવ્યું હોય તે.
યો યો ૩uત તે-દરેક યુગમાં ઉપસ્થિત થાય છે. નાનમ ૩પતિ તિ–રાજાની પાસે જાય છે. આ પ્રયોગમાં રાગાનન્ કર્મ બતાવેલ
છે. ૩. ૩ / ૮૩ !! સનો -ર-ર વિવ-વત્તિ-ક્ઝર્તદા: રૂરૂ ૮૪ |
સમું ઉપસર્ગ પછી , , પ્રદૂ , મું, વિત, સ્વ, એટલે પહેલા તથા બીજ ગણુનો 25 અને દ ધાતુઓને જે વાકયમાં કર્મને પ્રયોગ કર્યો ન હોય તો માં આત્મને પદ થઈ જાય છે. સંસતે-તે મળે છે. ગમન' અર્થને નમ્ ધાતુ પ્રથમ ગણુનો પરમ કદી છે. સમૃછિતે–તે સમાગમ કરશે. ઇંદ્રિય પ્રલય–મોહ-મુંઝવણ-અને મૂર્તિ ભાવ–
સાકાર થવું- એમ બે અર્થવાળે ઋક્ ધાતુ છ ગણુનો પરૌપદી છે. સંસ્કૃતે-તે સારી રીતે પૂછે છે. “જાણવાની ઇચ્છા અર્થને પ્રફૂ ,, સંરyતે–તે સારી રીતે સાંભળે છે “સાંભળવું' અર્થને બુ ધાતુ પાંચમા ,, સંવરે-તે સારી રીતે જાણે છે. “જ્ઞાન” અર્થને વિદ્ર ધાતુ બીજા ગણને ,,
અહી” જે વિ4 ધાતુ “જ્ઞાન” અર્થવાળો છે તેને જ લેવાનું છે, બીજો કોઈ [વ ધાતુ નથી લેવાની.
સંવતે-તે સારી રીતે અવાજ કરે છે સ્વર ધાતુ પહેલા ગણને પરૌપદી છે. “શબ્દ કરવો અને ઉપનાપ' એ એના બે અર્થ છે. 0 સમૃછતે-તે સમાગમ કરે છે. * ધાતુ પહેલા ગણનો પરમૈપદી તથા
તેના “ગતિ” અને “પ્રાપણ બે અર્થ છે. નિવૃત્તે- તે સમાગમ કરે છે. ત્રદ ધાતુ બીજા ગણને પરમૈપદી
છે. તેનો અર્થ “ગતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org