________________
-પર૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ત્યારે અને સન્ પ્રત્યય લાગ્યો હોય ત્યારે પ્રથમ ની અંદર આવેલા ઘુતાદિગણના આત્મપદી એવા કૃતરિના કૃત, ચન્દ્ર, વૃષ, રાધૂ અને 3 એ પાંચ ધાતુઓને કતમાં આત્મને પદ વિકલ્પ થાય છે ભવિષ્યન્તી–વરચંતિ, તિષ્યતે–વર્તશે.
વર્ચન વર્તિષમાન –વર્તવાને. ક્રિયાતિપત્તિ-પ્રવચૈત, મર્તબ્ધત–વર્યા હોત.
સ–વિવૃસતિ, વિવૃતસતિ-વર્તવાને ઈચ્છે છે. વર્તિતે–વતે છે.–અહીં ભવિષ્યન્તીના કે ક્રિયાતિપત્તિના પ્રત્યો નથી તથા સન પ્રત્યય પણ નથી; વર્તમાના છે તેથી વિકલ્પ આમને પદ ન થાય.
|| ૩ ૨ ૩ ૪૫ પ: અસ્તન્યમ્ રૂ 1 રૂ. ૪૬ છે. પ્રથમ ગણના અને ઉપર જણાવેલ વૃતાદિ ગણમાં આવેલ આત્મપદી ૫ ધાતુને સ્તની વિભકિત લાગી હોય ત્યારે કર્તામાં અમને પદ વિકલ્પ થાય છે. #cતાર, uિતા-આવતી કાલે તું સમર્થ થઈશ. ૩૫ ૩૫ ૪૬ .
Hiszamત / રૂ . રૂ. ૪૭ | પ્રથમ ગણના પઔપદી અને ઉપસર્ગ વિનાના ધાતુને કર્તામાં આત્મને પદ વિકલ્પ થાય છે.
ક્રમ #ાતિ-તે ચાલે છે. અનુક્રમતિ–તે પાછળ ચાલે છે અહીં ઉપસર્ગ છે તેથી આભને પદ ન થાય.
છે ૩ ૩ ૪૭ વૃત્તિ-૪તા ને | રૂા રૂ ૪૮ | વૃત્તિ-અપ્રતિબંધ–અર્થને, ત–ઉત્સાહ–અર્થને અને વન-વૃદ્ધિ– - અર્થને સુચવતા ક્રમ્ ધાતુને કર્તામાં આત્મને પદ થાય છે
વૃત્તિ-શાક નામ દ્રિ-શાસ્ત્રમાં આની બુદ્ધિ કાંઈ અટકતી નથી. સ–સૂત્રાય –સૂત્રના અભ્યાસ માટે ઉત્સાહ રાખે છે. તાવન–મૉડમિન યોજાર-આમાં યોગે વધે છે.
3 | ૩ | ૪૮ !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org