________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ ૫૧૫ કરનારા થાય છે, આ ઉપરાંત કૃત્ય પ્રત્યયો તકત) પ્રત્યય અને સત્ પ્રત્યય (જૂઓ ૫ ૩ ૫ ૧૩૯, ૫૩ ૩ ૧૪) તેમ જ જૂના સમાન અર્થવાળે સન પ્રત્યય (જૂઓ ૫ ૩ ૧૧) એ બધા પ્રત્યે પણ સકર્મક ધાતુઓને “કર્મ'ના અર્થમાં લાગે છે અને અકર્મક ધાતુઓને “ભાવક્રિયા–ના અર્થમાં લાગે છે અર્થાત એ પ્રત્યયે માત્ર ભાવને એટલે ક્રિયાને સૂચવે છે.
અકર્મના બે અર્થો છે–
(1) કેટલાક ધાતુઓ તદ્દન કર્મ વિનાના હોય છે. જેમકે–રવું, ઊંઘવું વગેરે.
(૨) ધાતુ સકર્મક હોવા છતાં કર્મને પ્રયોગમાં બોલવામાં ન આવે એટલે પ્રવેગ કરનાર કર્મને બેસવાની ઈચ્છા ન રાખે એવા ધાતુઓ અવિક્ષિતકર્મક ગણાય છે. અહીં આ બન્ને પ્રકારના ધાતુઓને અકર્મક સમજવાના છે. જ્યાં ધાતુ માટે નિત્યકર્મક શબદનો ઉપયોગ થયો હોય ત્યાં અવિવાહિતકર્મક ધાતુને ન સમજવા.
સકર્મક ધાતુને કર્મણિપ્રયાગમામનેવ-ઘિયતે : ચૈત્રચૈત્ર દ્વારા કટ કરાય છે #ાન-f+માનઃ=+માન =+માન =વાન:-કરવામાં આવેલો. માને-9+ ને +++માન:=fથમા:
, આવતે.
છે
ધ્ય-3+1 =ારુ+ચ =ા:
કરવા જેવો. તવ્ય-મંતવઃ==+વ્ય:=ાર્તવ્ય:
કરવા લાયક. મન --F+ નો:=+મનીય:=Rvય:
|--:=++: :–ા+=+=ા:
આપવા ગ્ય. d-d:-9ત. ટવા –તારા વડે સાદડી બનાવાઈ.
નાત 3નાતે (કાવત) માસમ્ માધ્યતે–મહિના સુધી રહેવાય છે. વ - ટં+આ+ગુજર+3=2 ++બાનિ=મુદેTળ વીરદાન–વીરણ
નામનાં ઘાસ સારી રીતે સાદડી બનાવી શકાય એવાં છે. વત્ .+બ=મુ+મ =: છૂટયાં -તાર વડે સાદડી સહેલાઈથી બનાવાઈ
શકાય એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org