SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-તૃતીય પાદ ૫૧૫ કરનારા થાય છે, આ ઉપરાંત કૃત્ય પ્રત્યયો તકત) પ્રત્યય અને સત્ પ્રત્યય (જૂઓ ૫ ૩ ૫ ૧૩૯, ૫૩ ૩ ૧૪) તેમ જ જૂના સમાન અર્થવાળે સન પ્રત્યય (જૂઓ ૫ ૩ ૧૧) એ બધા પ્રત્યે પણ સકર્મક ધાતુઓને “કર્મ'ના અર્થમાં લાગે છે અને અકર્મક ધાતુઓને “ભાવક્રિયા–ના અર્થમાં લાગે છે અર્થાત એ પ્રત્યયે માત્ર ભાવને એટલે ક્રિયાને સૂચવે છે. અકર્મના બે અર્થો છે– (1) કેટલાક ધાતુઓ તદ્દન કર્મ વિનાના હોય છે. જેમકે–રવું, ઊંઘવું વગેરે. (૨) ધાતુ સકર્મક હોવા છતાં કર્મને પ્રયોગમાં બોલવામાં ન આવે એટલે પ્રવેગ કરનાર કર્મને બેસવાની ઈચ્છા ન રાખે એવા ધાતુઓ અવિક્ષિતકર્મક ગણાય છે. અહીં આ બન્ને પ્રકારના ધાતુઓને અકર્મક સમજવાના છે. જ્યાં ધાતુ માટે નિત્યકર્મક શબદનો ઉપયોગ થયો હોય ત્યાં અવિવાહિતકર્મક ધાતુને ન સમજવા. સકર્મક ધાતુને કર્મણિપ્રયાગમામનેવ-ઘિયતે : ચૈત્રચૈત્ર દ્વારા કટ કરાય છે #ાન-f+માનઃ=+માન =+માન =વાન:-કરવામાં આવેલો. માને-9+ ને +++માન:=fથમા: , આવતે. છે ધ્ય-3+1 =ારુ+ચ =ા: કરવા જેવો. તવ્ય-મંતવઃ==+વ્ય:=ાર્તવ્ય: કરવા લાયક. મન --F+ નો:=+મનીય:=Rvય: |--:=++: :–ા+=+=ા: આપવા ગ્ય. d-d:-9ત. ટવા –તારા વડે સાદડી બનાવાઈ. નાત 3નાતે (કાવત) માસમ્ માધ્યતે–મહિના સુધી રહેવાય છે. વ - ટં+આ+ગુજર+3=2 ++બાનિ=મુદેTળ વીરદાન–વીરણ નામનાં ઘાસ સારી રીતે સાદડી બનાવી શકાય એવાં છે. વત્ .+બ=મુ+મ =: છૂટયાં -તાર વડે સાદડી સહેલાઈથી બનાવાઈ શકાય એમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy