________________
૫૧૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ક્રિયાવ્યતિહારવ્યતિહુનતે–બીજાને બદલે બીજ લણે છે-કાપે છે દૃ–તિને મારમ્ , , , ભારને-ભાણને–લઈ જાય છે. વહૂતિને મારમ , ભારને વહન કરે છે.
જ્યાં ક્રિયાની અદલાબદલીનું સૂચન હોય ત્યાં આ નિયમ લાગે છે. જ્યાં પદાર્થની અદલાબદલી હોય ત્યાં આ નિયમ ન લાગે. જેમકે – દ્રવ્યવ્યતિહાર-ચૈત્રફ્સ ધ તિરુત્તિ-ચૈત્રના ખેતરમાં લણવાની ક્રિયા કરીને બદલામાં મજૂરીરૂપે ધાન્ય લે છે. અહીં અદલાબદલી ધાન્યની છે. ક્રિયાની નથી. તેથી આત્મપદ ન થાય. ગત્યર્થક-તિનિત-બીજાને બદલે બીજા જાય છે.
વ્યતિસિન્તિ– ,, ,, ,, હણે છે. થતિનપત્તિ-- , ,, ,, બાલે છે. વ્યતિતિ - ,
, હસે છે. ગત્યર્થક, હિસાર્થક અને શબ્દ અર્થવાળા તથા દુર્ભ ધાતુને આ નિયમ લાગતો નથી એમ સૂત્રમાં જણાવેલ છે તેથી આ પ્રયોગમાં આત્મપદના પ્રત્યે લાગેલ નથી.
વરસ્પરણ્ય તિહુનન્તિ-બીજાને બદલે બીજા લણે છે. આ પ્રયોગમાં પુરસ્પર શબ્દનો પ્રયોગ હોવાથી આત્મને પદ ન થાય.
આ સૂત્ર, કર્તાના અર્થમાં આત્મપદ થવાનું સૂચન કરે છે. “ભાવ” અર્થમાં અને કર્મ અર્થમાં તો ક્રિયાવ્યતિહારના અર્થમાં ૩યાર૧ સૂત્રથી આત્મપદનું વિધાન કરેલ જ છે એટલે ક્રિયા વ્યક્તિ હાર જાણતો હોય ત્યાં ધાતુમાત્રને કર્મણિ તથા ભાવે પ્રયાગમાં આત્મપદ થઈ જ જાય.
આ પ્રકરણમાં જે ધાતુઓ લેવાના છે તે પરસ્મપદી, આત્મપદી અને ઉભયપદી પણ હોવાના. આત્મને પદી ધાતુઓને તો આત્મપદ પ્રાપ્ત જ છે છતાં તેમને અમુક સંયોગોમાં જ આત્મપદ થાય એવો નિયમ બતાવવા, આત્મને પદના વિધાનની સૂચના કરેલ છે. તે ૩ [ ૩૩ ૨૩
નિવાર | ૩ / ૨૪ | વિગ્ન ધાતુ પરમૈપદી હોવા છતા નિ ઉપસર્ગ સાથેના વિગ્ન ધાતુને કતના અર્થમાં આત્મપદ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org