________________
૫૧૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ક્રિયાતિપત્તિના પ્રત્યે વપરાય છે. જેમ-સુવૃછિદ્ મમવિગત મુમિમમવિષ્ય–જે સારો વરસાદ થયો હોત તો સુકાળ થાત અથવા જે સારે વરસાદ થશે તે સુકાળ થશે. અહીં નક્ષત્ર આદિની પ્રતિકૂળતાથી પ્રષ્ટિને સંભવ જણાતો નથી તેથી સુકાળને સંભવ પણ મટી ગયે–એવા ભાવાર્થમાં આ પ્રયાગ છે. પત્ત-જે તેણે રાંધ્યું હોત અથવા જે તે રાંધશે.
ક્યતા–જે તે બેએ રાંધ્યું હેત અથવા જે તે બે રાંધશે. અપશ્યન-જે તેઓએ રાંધ્યું હોત અથવા જે તેઓ રાંધશે. અવર–જે તે રાંધ્યું હેત અથવા જો તું રાંધશે. અપહ્યતમ-જે તમે બેએ રાંધ્યું હેત અથવા જે તમે બે અંધશે. મસ્થત જો તમે રાંધ્યું હેત અથવા જે તમે રાંધશે. માહ્યમુ-જે મેં રાંધ્યું હોત અથવા જે હું રાંધીશ. ૩મપાવ–જે અમે બેએ રાંધ્યું હોત અથવા જે અમે બે રાંધીશું. મામ–જે અમે રાંધ્યું હેત અથવા જે અમે રાંધીશું. fધબ્બત-જે તે વયો હોત અથવા જે તે વધશે. વિશ્વેતા જે તે બે વધ્યા હોત અથા જે તે બે વધશે. ધણત-જે તેઓ વધ્યા હોત અથવા જે તેઓ વધશે. ધષ્યથા:- તું વધ્યું હોત અથવા જે વધશે. fથા –જે તમે બે વષા હેત અથવા જે તમે બે વધશે. fધMધ્વમૂ–જે તમે વધ્યા હોત અથવા જો તમે વધશે ofપળે-જો હું વચ્ચે હોત અથવા જે હું વધીશ. ધવહિં–જે અમે બે વધ્યા હોત અથવા જે અમે બે વધીએ–વધીશું ધણામહિ–જે અમે વધ્યા હેત અથવા જે અમે વધીએ-વધશું.
પ્રસ્તુતમાં ઉપર જણાવેલા બધા પ્રત્યય કર્તરિ પ્રગમાં વાપરીને બતાવેલા છે પણ કર્મણિપ્રગમાં અને ભાવપ્રયાગમાં આત્મને પદના પ્રત્યે લગાડીને તેનાં ઉદાહરણો પોતાની મેળે સમજી લેવાં છે ૩ ૩ ૧૬ | ત્રીજા પુરુષમાં, બીજા પુરુષમાં અને પહેલા પુરુષમાં
વપરાતા પ્રત્યયોની સમજુતીત્રણ ત્રીfજ ગયુમતિ | ૩ | ૩ | ૨૭ |
વર્તમાના, સપ્તમી, પંચમી વગેરે વિભક્તિના જે આદિ આદિનાં ત્રણ ત્રણ વચને છે–એટલે તિવું, તમ્, અનિત–વર્તમાના, ચા, ચાતાન, યુનસપ્તમી, તુવૃ, તામ, અતુ–પંચમી વગેરે–એ વચનમાંનાં પહેલાં ત્રણ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org