________________
૫૦૦
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
અને વચ્ચે ૧૫૫ સૂત્ર દ્વારા પૂર્વ નિપાતના નિષેધ. ત્રીજા અધ્યાયના ખીજા પાદમાં શરૂઆતથી ૩ારા૧ થી ૩ારા૧૫૪ સુધીમાં સમાસ થવાથી વચ્ચે અમ, ત્રિમત્તિના હોપ તથા અલાપ, પૂર્વ પદ વગેરેમાં દરાર, પુંવદ્ભાવ, હસ્ત્ર, રીર્ઘ વગેરેનું વિધાન તથા શબ્વેના હેરળારો વગેરેનું વિધાન તથા ૧૫૫મા સૂત્રમાં રદ્દેશની વિવિધ યુવત્તિઓનુ પ્રોન અને છેલ્લા ૧૫૬મા સૂત્રમાં અવ તથા વિના અના લાપનુ વિધાન.
આ ભાગમાં નામેાને લગતી તમામ પ્રક્રિયા પુરી થઈ જાય છે તથા પ્રથમ અધ્યાય, બીજો અધ્યાય અને ત્રીા અધ્યાયના બે પાદ પુરાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org