________________
૫૦૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ક્રિયાચક શબ્દની વાતુ સંજ્ઞા થવાથી તે ક્રિયા સૂચક + વગેરે દરેક શબ્દને મતિ અથવા તે વગેરે પ્રત્યય લાગેલા છે, આ પ્રત્યયે અહીં કર્તાર . પ્રયાગમાં કર્તાના એટલે અન્ય પુરુષ વગેરેના તથા એકવચન વગેરેના તથા વર્તમાનકાળ વગેરેના સૂચક છે.
ગુઅન -જવર –વેગથી ગમન કરનારા–આ પ્રયાગમાં ગતિરૂપક્રિયાના અર્થવાળા સુની ધાતુસંજ્ઞા થવાથી તેને અને પ્રત્યય થયો છે. ૩૩૩ ઉપસર્ગ ધાતુ નથી
પ્રાપ્રિચય |રૂ. | ૪ || પ્રત્યય વગરના એટલે જેમને કોઈ પણ પ્રત્યય લાગ્યો નથી એવા ઘ વગેરે ઉપસર્ગો, ધાતુને ભાગ ન કહેવાય એટલે જે કાર્ય ધાતુને થાય તે આ આદિને ન થાય.
પ્ર વગેરે ઉપસર્ગો કાલાવા સૂત્રમાં આપ્યા છે. મમિ+ઝમનાય મખ્યમનાયત-અભિમુખ મનવાળાની પેઠે આચરણ
કર્યું.
આ પ્રયોગમાં અમિ ધાતુને અવયવ ન થવાથી ધાતુની આદિમાં લાગનારો એ ધાતુને જ લાગ્યો પણ મમિની આદિમાં ન લાગે એથી મુખ્યમનાયત પ્રવેગ થયે પણ પ્ર+મમ=મિનાયત એમ ખોટું રૂપ ન થયું.
+સાવતુ-પ્રસાદને ઈરછાયો-આ પ્રયોગમાં પણ ધાતુની આદિમાં લાગનારો ગ, ઘની આદિમાં લાગ્યો એથી પ્રારંવીત થયું. પણ બાસાહીયત એવો બેટો પ્રયોગ ન થયો.
અમ€પુત્રીયત–તેણે મહાપુત્રને ઇચછકો-આ રૂપમાં “મહાપદ પ્રાષ્ટ્રિ નથી, ધાતુ મહાપુત્રી છે તેથી માની પહેલાં મ આવ્યો છે.
૩7+મુત=સુવત-ઉત્સુકની માફક આચરણ કર્યું. આ પ્રયોગમાં ૩; પછી પ્રત્યય આવેલું છે, તેથી ઉભુ શબ્દને ૩, ભાગ પ્રાયવાળો હેવાથી તે ધાતુરૂપ થઈ શકે છે અને એમ થવાથી ભૂતકાળમાં ધાતુના આદિના સ્વરની વૃદ્ધિ થયેલ છે એટલે ૩ને ઓ થયેલ છે. વાયા છે
કવો રા-ધો રા ૨૫ રૂ બ ! જે ધાતુનું હું રૂપ થાય અને ધા રૂપ થાય એવા તમામ ધાતુઓની હા સંજ્ઞા સમજવી. ધાતુપાઠમાં જે ધાતુઓની પાસે ૬ નું નિશાન છે એવા ધાતુઓ અહીં નું સમજવા, એ સિવાયના ઢા અને ઘા રૂપવાળા તમામ ધાતુઓની ટ્રા સંજ્ઞા સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org