________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
૪૫૩
વયમrf–fuતtતે છે રૂ . ૨ / ૧૦ છે.
જે નામ વિશેષ્યને લીધે સ્ત્રીલિંગી થયેલું હોય અને કફ પ્રત્યયવાળું ન હોય તે નામ પુંવત્ થઈ જાય છે. જ્યારે તેને સ્પષ્ટ્ર પ્રત્યય લાગેલે હોય અથવા માનિ શબ્દ ઉત્તરપદમાં હોય તો અથવા જ નિશાનવાળો તદ્ધિતને પ્રત્યય લાગેલું હોય તો.
– 1કની રૂવ સાવરતિ તિ શ્વેતાન્ત–ધોળી જેવું આચરણ કરનાર, માનન–૧૮નીચા મતે શ્રેય ૩ =વર્શનીયમાની–-આ માણસ આની સ્ત્રીને દર્શનીય માને છે.
નિશાનવાળો તદ્વિતને પ્રત્યય - ૩અનાર્થ હિતમ–અગમ્મુબકરીને માટે હિતરૂપ– Jા માટે છાલા૩૮ સૂત્ર જેવું.
પુલાવ જવાથી જે ફેરફાર થયે તે ક્રમશઃ આ પ્રમાણે છે.૧ ફતા તેમાં મૂળ શ્વેત શબ્દ જ કાયય રહ્યો. (જુઓ ૨ ૪ ૩૬) ૨. નીયાનું નીય થઈ ગયું. ૩. પ્રજાનું અન્ન એવું મૂળ રૂપ થયું.
૩ ૨ / ૫૦ છે નાતિથ્ય f–દ્ધતા-શ્વરે છે રૂ ૨. ?
જે નામ વિશેને લીધે સ્ત્રીલિંગી થયેલું હોય તથા કફ પ્રત્યય વગરનું હોય તે નામ પુવત થઈ જાય છે. જ્યારે તેને ળિ પ્રત્યય લાગ્યો હોય તો અને તદ્ધિતને આદિમાં કારવાળા તેમ જ સ્વરાદિ -આદિમાં સ્વરવાળા--પ્રત્યે લાગ્યા હોય તો તથા જે નામ જાતિવાચક હોય તેને પણું ઉપર જણાવેલા વગેરે પ્રત્યે લાગતાં, ઉપર જણાવેલ શરતોને ધ્યાનમાં રાખીને કુંવત સમજવું.
fn. ? | બાવરે–પતિ-પીને-ચતુરસ્ત્રીને–કહે છે. તદ્દિતનો ૨ પ્રત્યય—૨pજ્યાં સાધુ:-પા-કાબચીતરા રંગવાળીમાં સાધુ-સારો તદ્ધિતનો સ્વરાદિ પ્રત્યયઃ— ૩ મવરયાઃ રૂમ-મવતી+ પ્ર-માવ7મ્ ભવતીનું–આપ મહાશયાનું–આ. * કુંવદ્ભાવ થવાથી જે ફેરફાર થયો તે ક્રમશઃ આ પ્રમાણે છે – ૧. વવ ને બદલે મૂળ ઘટું થયું. ૨. ઘનીને બદલે મૂળ જીત થયું. જુઓ-૨૪ ૩૬ ! ૩. ભવતીને બદલે મૂળ મવત્ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org