________________
લધુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
પ્રત્યય પછી ર્ પ્રત્યય ન
ન થયેા પણ જ્યાં પૂરણ આ નિયમ ન લાગે.
પ્રિય વગેરે શબ્દ-યાળી પ્રિયા યસ્ય સ:-કલ્યાળી+પ્રિયઃ—યાળીપ્રિયઃ જેની પ્રિયા કલ્યાણી છે તે.
આ પ્રયાગમાં પણ હ્માળાનું જ્યાળ ન થયું.
૪૫૫
લાગેલ હાય ત્યાં
લ્યાની પશ્ચમી સ્મિન્ક્ષાનવત્વમીજ: વક્ષ:-જેમાં પાંચમી રાત કલ્યાણી છે એવા પક્ષ-પખવાડિયુ’, આ પ્રયાગમાં અદ્ પ્રત્યય કે પ્રિયા આદિ શબ્દો નથી તેથી આ નિયમ ન લાગે, અર્થાત્ જ્યાળી શબ્દને પુવદ્ભાવ થઈ જવાથી જ્યાળીનું જ્યાળ રૂપ થઈ ગયું.
सुभगा,
પ્રિયા વગેરે શબ્દો નીચે પ્રમાણે છે—પ્રિયા, મનોજ્ઞા, જ્યાળી, ટુર્મા, સ્વા, શાન્તા, હ્રાન્તા, વામના, સમા, સન્નિવા, ચપટા, વાજા, તનયા, દુહિતૃ, મત્તિ—આ બધા શબ્દો પ્રિયાદિ છે. દ્ધિતગોપાત્ત્વ-પૂરી-આલ્યાઃ | રૂ| ૨ | ૯૪ ||
|| ૩ | ૨ ૧ ૫૩
જે નામ વિશેષ્યને લીધે સ્ત્રીલિંગી થયુ હોય તે, તેના ઉત્તરપદ્મવાળા નામને તહિતના અન્ન પ્રત્પ્રય લાગેલા હોય તેા પુ ંવદ્ ન થાય. તથા જે નામેાને ઉપાંત્યમાં વાળા પ્રત્યય લાગેલા હોય તેવાં નામે તથા પૂરણ પ્રત્યયવાળાં નામેા તથા સજ્ઞાવાચક નામે જો ઉત્તરપદ્મવાળાં હાય તે। પુવત ન થાય. તહિત અજ પ્રત્યય—મદ્રિા માર્યા ય ાંત-મદ્રિામાર્યઃ—જેની ભાર્યાં અદ્રિકા છે.
ઉપાંત્યમાં TM વાળા પ્રત્યય-હારિા માર્યાં યસ્ય કૃતિ-જાાિમાર્થઃજેની ભાર્યાં કામ કરનારી છે.
પૂરણ પ્રત્યય–વશ્વમી માર્યા યહ્ય તિ-પશ્ર્વમીમાર્યઃ—જેની ભાર્યા ૫ચમી છે,
સંજ્ઞા——ત્તા માર્યા યસ્ય તિ ત્તામાયઃ—જેને હત્તા નામની ભાર્યાં છે. આ ઉદાહરણામાં પુવત્ ન થવાથી મદ્રિાનું મ, જાાિનુાર, વક્તીનું વત્વમ તથા ત્તાનુ જ્ઞ ન થયું.
વાળા માર્યા યસ્ય સિ-પામાર્ય:જેની ભાર્યાં પાકા નામની સ્ત્રી છે. આ પ્રયાગમાં વા શબ્દમાં જે છે તે વા (વરૢપર્-વાજ) શબ્દના જ ૬ છે, પ્રત્યયને નથી. અહીં પુ ંવત્ થવાથી પાળાનુ જ થઈ ગયું.
॥ ૩૫૨૫ ૫૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org