________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
લેપ બહુલ થતો નથી, જો ઉત્તરપદ હોય તો અને તૈયાર થયેલ નામ સંશારૂપ હોય તો
ગાળે તિરુBr:=માત૮ –જંગલી તલનાં ઝાડનું નામ.
Jધ યર:=યુધિષ્ઠિર –એક પાંડવનું નામ “યુધિષ્ઠિર છે. મૂનૌ વા=ભૂમિપારા -એક પ્રકારના હથિયારનું નામ છે, પણ મૂનિ શબ્દ
બકારાંત નથી તેમ વ્યંજનાંત પણ નથી તેથી મૂનો પરાઃ એમ ન થાય. તોળે જિ: તીર્થય:–તીર્થમાં કાગડે–અહીં તીર્થ શબ્દ અકારાંત તે છે પણ તૈયાર થયેલ તીર્થરાજ પદ કેઈનું નામ નથી.
|| ૩ : ૨ ૧૮ | પ્રારબ્ધ થઇને || ૩ | ૨ | ૨૦ ||
વાવ- પૂર્વના–દેશમાં પ્રજાની રખેવાળી કરવા માટે જે શર-કર–લેવામાં આવતો ના પ્રા કહેલ છે, જેના ઉપર કર લાગતું હોય એવા પ્રાસંબંધી પ્રકાર અને વ્યંજનાંત નામ પછી આવેલી સપ્તમી વિભક્તિનો લોપ ન થાય, જે આદિમાં વ્યંજનવાળું ઉત્તરપદ હોય તો તથા સંજ્ઞનું સૂચન થતું હોય તે.
મુકુ મુકુરે ટ્રાતઃ-મુકુટેવાઃ -મુગટ દીઠ એક કાર્દાપણના સિકકાનો કર દેવાનો–આ કરનું નામ છે.
- સનિધિ માપ:-સમધમાપ: સમિધ-બળતણના લાકડા–ઉપર નવા– માસ એટલે માસાને કર-લાકડાના ભારા દીઠ એક માસાનો કરઆ કરનું નાન છે. પાંચ સાત જેટલું સોનું કે રૂપું વગેરેને “માસો” કહેવાય. જૂથે પશુ ધૂપશુ:-ટોળા દીઠ એટલે ધણુ દીઠ એક પશુ કરરૂપે આપવું પડેઆ ઉત્તર પ્રદેશના કનું નામ છે પણ પૂર્વ પ્રદેશના કરનું નામ નથી તેથી આ નિયમ ન લાગ્યો. મ તે =ાખ્યદતપશુ:-પૂજન નિમિરો પશુ આપવું પડે-આ કરનું
નામ નથી પણ એચ્છિક દાનધર્મનું નામ છે. વિટે =બાવદાર:-ઘેટાના એક સમૂહ માટે એક ઘેટે કરરૂપે
આપવા પડે એવા કરનું આ નામ છે–અહીં ઉરણ ઉત્તરપદ છે છતાં તે વ્યંજનાદિ શબ્દ નથી, પણ સ્વરાદિ છે તેથી આ નિયમ ન લાગે
H!
૨ ૧ ૧૯ ||
તપુરે શક્તિ રૂ| ૨ | ૨૦ || મકારાંત અને વ્યંજનાં નામ પછી તપુરુષ સમાસમાં આવેલ સપ્તમી વિભકિતને લેપ ન થાય, જે ઉત્તસ્પદ કૃદંત હોય તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org