________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-દ્વિતીય પાદ
૪૪૯
રૂદ્ધમાવિષ્ઠ | રૂ ૨. કરૂ II જે નામમાં ૧દ્ધિ (બા, મ, છે અને ગ્રી એ ચારેને આ વ્યાકરણમાં “વૃદ્ધિ કહેવામાં આવે છે, જુઓ ૩ ૪ ૧) થયેલી છે એવું વિ' સિવાયનું નામ ઉત્તરપદમાં હોય તો અને દેવોનો દ્વ સમાસ હોય તો એ નામ મન એમ જ રહે છે-છેડે હસ્વ રૂવાળું જ રહે છે.
अग्निश्च वरुणश्च-अग्नि+वरुण+अण+ई आग्निवारुणीम् अनड्वाहीम् મામેત-અગ્નિ અને વરુણ માટે ગાયનું આલંભન કરે- અહીં વા નામમાં વાળ થવાથી ઉત્તરપદ વૃદ્ધિવાળું છે.
નીવ-અગ્નિ અને વરુણ—આ પ્રયોગમાં ઉત્તરપદમાં વૃદ્ધિ થયેલી નથી, તેથી આ નિયમ ન લાગે, ૩ ૨ ૪૨ થી દીર્ઘ થયેલ છે.
મનાવૈwા 7 નિર્વત–અગ્નિ અને વિષ્ણુના ચરુનો હોમ કરે. આ પ્રયોગમાં ઉત્તરપદમાં સૂત્રમાં વજેલો વિષ્ણુ શબ્દ છે તેથી મનને આ નિયમ ન લાગે.
છે કે ૨ ! ૪૩ કરવા યા રૂ . ૨. ૪૪ / ટિવ નામના દેવતાના દ્વન્દ્રસમાસમાં ટિવ શબ્દનું ચવા રૂપ થઈ જાય છે, જે ઉત્તરપદ હોય તો.
ગૌ મૂક=રાવામૃર્મ-આકાશ અને પૃવી. ૩૫ ૨૫ ૪૪ છે
વિન્ન-વિવ થiાં વા | ૩ ! ૨ ! ૪૬ / પૃથર્વ નામ ઉત્તરપદમાં હોય તો અને દેવતાનાં નામોને દ્વન્દસમાસ હોય તો ઢિ શબ્દને બદલે વિમ્ અને ટિવઃ એ બન્ને રૂપો વિકટ થાય છે.
વી પૃથિર્વ =વિસ્કૃથિથી, ફિવ:થિથી, ચાવાકૃથિવ્યો-આકાશ અને પૃથવી અથવા સ્વર્ગ અને પૃથ્વી.
મૂળસૂત્રમાં વિવાદ એમ વિસગવા નામ જણાવેલ છે તેથી તે રૂપ એમનું એમ જ રહે, તેમાં ફેરફાર ન થાય એટલે દિવાના વિસર્ગમાં કશે ફેરફાર ન થાય.
| |૩ | ૨૪ ૪૫ | ઉપાયો : ૫ રૂ. ૨ ! ૪૬ છે દેવતાનાં નામોના દ્વન્દસમાસમાં ૩ષનું નામ પછી કોઈ ઉત્તરપદ આવેલું હોય તો ૩૬ને બદલે ૩ષના રૂપે વપરાય છે. ૩ સૂર્યકર તિ=૩ીસાસૂર્ય-ઉષા દેવ અને સૂર્ય દેવ.
| ૩ ૨ ૪૬ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org