________________
તૃતીય અધ્યાય (દ્વિતીય પાદ)
સમાસ થયા પછી નામમાં કે ધાતુરૂપમાં જે જાતના ફેરફારો થાય છે તેમનું નિરૂપણ આ પાદમાં છે. परस्पर-अन्योऽन्य-इतरेतरस्याम् स्यादेवापुंसि ॥३।२।१॥
પરસ્પર, મોબન્ય, રેતર–આ ત્રણે શાને લાગેલી તમામ યાદિ વિભક્તિએને બદલે મામ્ વિકલ્પ લેવો. જે આ ત્રણે શબ્દો નરજાતિવાળા નામ સાથે સંબંધ ન રાખતા હોય તે એટલે નારીનતિવાળા અને નાન્યતરજાતિવાળા નામ સાથે સંબંધ રાખતા હોય તો.
૧ “તિરસ્યામ્' મૂળસૂત્રના આ પદનો વિભાગ બે રીતે થઈ શકે છે१ इतरेतरस्य+आम्-इतरेतरस्याम् २ इतरेतरस्य+अम्-इतरेतरस्याम् । मायार्यश्री સૂચવે છે કે ગામ એવું પદ કાઢીએ ત્યારે ગામ નું વિધાન સમજવું અને મમ્ એવું પદ કાઢીએ ત્યારે મન્ નું વિધાન સમજવું. તાત્પર્ય એ થયું કે મામ્ પણ થાય તથા અમ્ પણ થાય. એથી જયાં જ્યાં ઉદાહરણોમાં તરેતરામ નો પ્રયોગ બતાવેલ છે ત્યાં ત્યાં બધે ફ્રતિરેતરમ્ નો પ્રયોગ પણ સમજીને વરસ્પર તથા અન્યોન્યનાં પણ ઉદાહરણ સમજી લેવાં.
૨ “પાપુસિ’ મૂળસૂત્રના આ પદનો વિભાગ પણ બે રીતે થઈ શકે છે૧વા મલિકવાડપુસિ, ૨ વા પુસિ | વા કપુસિ વિભાગ સમજીએ ત્યારે “નરજાતિ સિવાય” એવો અર્થ ઘટાવો અને વા પુરિ એમ બને જુદાં જુદાં પદ સમજીએ ત્યારે નરજાતિમાં’ એવો અર્થ ઘટાવવો. તાત્પર્ય એ થયું કે નરજાતિ સિવાય ચારિ વિભક્તિને અમ્ વિકલ્પ થાય છે તથા વા પુસિ વાળા પદચ્છેદમાં “નરનાતિમાં સ્થાઢિ નો મમ્ વિકલ્પ બલવાને છે” એમ બીજે અર્થ પણ ઘટાવવાનો છે તેથી પરસ્પરામ , ઘરઘર, ઘરસ્વરઃ એમ ત્રણ રૂપે થઈ શકે છે.
અહી એ ધ્યાનમાં રાખવાનું છે કે પુરસ્પર, અન્યોન્ય, રૂતર આ ત્રણે શબ્દો સવદિ ગણાય છે તથા પરસ્પર, મળ્યો અને તરતર આ ત્રણે
૨૮
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org