________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૯૩ દિવસને અંશ-પૂર્વ કૃત-પૂર્વીકૃતમ્-દિવસના પૂર્વ ભાગમાં બપોર પહેલાં કરેલું.
રાત્રિને અંશપૂર્વરાત્રી શત-પૂર્વરાત્રત–રાતના આગલા ભાગમાં કરેલું. ઘટે કૃતમ્-ઘટમાં કરેલું–અહીં તત્ર શબ્દ નથી તેમ જ દિવસ કે રાતના
અવયવસૂચક શબ્દ પણ નથી. શુક્રવક્ષે તY-અજવાળિયા પક્ષમાં કરેલું.-અહીં દિવસના કે રાતના
અંશનું સૂચન નથી. અહિં મુશ-દિવસે ખાધું. રાત્રી નૃત્ત -રાતે નાચ્યું. આ બન્ને પ્રયોગોમાં
પણ દિવસના કે રાતના અંશસૂચક કોઈ શબદ નથી. ૫ ૩૧૯૩ ! -
નાગ્નિ છે રૂ . ૨ / ૧૪ . સંજ્ઞાનું સૂચન થતું હોય તો સપ્તમ્મત નામ, કેઈ નામ સાથે સમાસ પામે, તે સપ્તમીતપુરુષ સમાસ કહેવાય.
અરતિ૮:-જગલી તલનું નામ છે.
અાથેનાષા –જંગલી અડદનું નામ છે. આ બન્ને અલુસમાસના પ્રયોગ છે.
| ૩ ૧ ૧ ૧ ૦૪ ત્યેનraફ રૂ ૨ | ૨૬ છે. સતર્યંત નામ, કૃદંતના- gવાતઃ ? પ૨૮ નિયમથી થયેલાય પ્રત્યયવાળા નામ સાથે જે આવશ્યક–અવશ્ય કરવા જેવું–અર્થ જણાતો હોય તો સમાસ પામે, તે સપ્તમીતપુરુષ સમાસ કહેવાય.
મારે ફેયમૂ-માદ્ય-મહિનામાં અવશ્ય આપવાનું. મને વિશ્વન–માસમાં પિતાનું અવશ્ય શ્રાદ્ધ-અહી જ પ્રત્યય છે પણ કૃદંતને
નથી, તદિત છે તેથી સમાસ ન થયો. છે ક ા ૧ ૯૫ રે તપુરુષ કર્મધારય સમાસ—
विशेषणं विशेष्येणैकार्थ कर्मधारयश्च ॥ ३ । १।९६ ॥
વિશેષણવાચી નામ, વિશેષ્યવાચી નામ સાથે સમાસ પામે, એ નામે જે એક સરખી વિભક્તિવાળા હોય તે તથા અર્થની અપેક્ષાએ પરસ્પર સંબંધવાળાં પણ હોય તો. આ સમાસ તપુરુષ કર્મધારય કહેવાય.
નીરું તા ૩પ૪ –નો--નીલું કમળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org