________________
૪૦૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
મારી કવિતા-મારત્રલિતા-કુમારી દીક્ષિત થયેલો. માર: કમળ – મારઝમ:-કુમાર સાધુ, કુમાર-કુવારે
મમળા વગેરે શબ્દ નીચે લખ્યા પ્રમાણે સમજવા– श्रमणा
अध्यायक प्रबजिता
अभिरूपक कुलटा गर्भिणी
पटु तापसी
मृदु સાકી-અનાચારી સ્ત્રી
पण्डित
दासी
આટલાં નામો સાથે સ્ત્રીલિંગ |
चपल કુમાર શબ્દને જ સમાસ થાય,
निपुण બાકીનાં નામે સાથે નરજાતિ કે નારીજાતિનો કુમાર શબ્દ સમાસ પામે.
આ સમાસમાં સમાસ થયા પછી કુમાર શબ્દ જ પૂર્વ પદમાં રહે, બીજે કઈ શબ્દ નહીં. જ્યારે નરજાતિને કુમાર શબ્દ હોય ત્યારે કુમાર શબ્દ અથવા તેની સાથે સમાસ પામનારો બીજો શબ્દ બેમાંથી ગમે તે કઈ પૂર્વપદમાં આવે, જેમકે
કારશ્રમ-કુંવારો એવો શ્રમણ તાપસકુમાર:-તાપસ એવો કુવારે
| ૩ ૪ ૧ ૧૧૫ |
પરસ્પર સંગતાર્થક પૂર વગેરે શબ્દોને તત્પષ સમાસવાળા સમજવાના છે.
ચંસ મયૂર =મયૂરવંતા–શિક્ષા પામેલે અને બીજા મોરોને ઠગનારો મેર–લુચ્ચો માણસ,
મુog: કોનઃ=ોમુખ-કંબેજ દેશનો માથે મુંડાવાળા-ગુંડા.
દ્દેિ ! = pીરું –હે છેડે અહીં આવ' એવું જે કામમાં બેલાય તે પટ્ટી કર્મ કહેવાય.
મશ્રીત, પિવત ત ચવ્યાં યાયાં જ ત= અક્શીતપિતા=નિરંતર ખાઓ, પીઓ' એવું જે ક્રિયામાં બોલાય તો ક્રિયા આશ્રીતરિવતા ક્રિયા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org