________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૪૧૫ ૩દ્વિતો પુષ્ય-પુનર્વસુ-પુષ્ય નક્ષત્ર અને બે પુનર્વસુ નક્ષત્ર ઉગ્યાં. કરતી તિ–પુનર્વસૂ-તિષ્ય નક્ષત્ર અને બે પુનર્વસુ નક્ષત્ર ઉવાં.
દ્વિવચન મુચક પુનર્વસુ શબ્દ એકવચનમાં આવવાથી પુનર્વસૂ એવું કિવચની ૪ રૂપ સધાયું, એમ ન થયું હોત તો પુનર્વસુ શબ્દનું રૂપ પુનર્વ ન થતાં પુનર્વસવઃ એમ થઈ જાત, જે અશુદ્ધ ગણાત. માદ્ર–પુનર્વસવ:–આ નક્ષત્ર અને બે પુનર્વસુ-આ ઉદાહરણમાં આગલો
શબ્દ પુષ્ય નક્ષત્ર અર્થવાળો નથી. પુષ્પ–ધા:-પુષ્ય નક્ષત્ર અને મઘા નક્ષત્ર–આ પ્રયોગમાં પાછલે શબ્દ
પુનર્વસુવાચક નથી. તિષ્ય-પુનર્વસવો વાટા:-તિષ્ય અને પુનર્વસુ નક્ષત્રમાં જન્મેલાં બાળકો–અહીં કેઈ શબ્દ નક્ષત્રવાચી નથી.
૩ ૧ ૧૨૯ | વિધિનામદવ્યાખ નવા દૂઃ જૈ રૂ૨ ૨૦ |
અદ્રવ્ય વાચક એટલે ગુણના વાચક તથા ક્રિયાના વાચક એવા પરસ્પર વિરોધી અર્થવાળા શબ્દોનો જે દ્વન્દ સમાસ થાય તે વિકલ્પ એકવચનમાં આવે. જે ધન્ડને આરંભ સ્વ એટલે સજાતીય એવાં પરસ્પર વિરોધી અર્થવાળાં નામોથી થયે હાય તો.
મુહ ર લં વ=મુવ–સુવમ્, સુવતુ સુખ અને દુઃખ.
રામશ્ચ મંત્રામ=ામાત્રામમ્, ઢામામૌલાભ અને અલાભ. #ામોૌ –કામ અને ક્રોધ–હીં પરસ્પર વિરોધી અર્થવાળા શબ્દો નથી.
તો નન્હેં–ઠંડું પાણી અને ઊનું પાણી–આ દ્રવ્યવાચી શબ્દો છે. શુદ્ઘિ-સુર-દુનિ–બુદ્ધિ, સુખ અને દુઃખ-અહીં જેમ સુખ દુઃખ બને સજાતીય છે. તેમાં તેમની સાથે અહિ સજાતીય નથી.
| | ૩ | ૧ | ૧૩ ૦ છે અશ્વવવ–પૂર્વાપti-Sધરોત્તરશા રૂ૨રૂડ છે.
અશ્વવદવ, પૂર્વાપર અને મધરોત્તર એ દ્વન્દ સમાસવાળા પરસ્પર સજાતીય ત્રણ શબ્દો એકવચનમાં વિકલ્પ આવે.
અન્ન વદવા તિ=ગર–વવ , અશ્વ-વડવો ઘોડો અને ઘોડી. પૂર્વ અપૂર્વેત પૂર્વાપરમ્ , પૂર્વાપરે–આગળ અને પાછળ.
બધા ઉત્તરતિ = અધરોત્તર, અત્તરે-નીચે અને ઉપર અથવા અધમ અને ઉત્તમ.
_ો ૩ ૧ ૧ ! ૧૩૧ !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org