SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૯૩ દિવસને અંશ-પૂર્વ કૃત-પૂર્વીકૃતમ્-દિવસના પૂર્વ ભાગમાં બપોર પહેલાં કરેલું. રાત્રિને અંશપૂર્વરાત્રી શત-પૂર્વરાત્રત–રાતના આગલા ભાગમાં કરેલું. ઘટે કૃતમ્-ઘટમાં કરેલું–અહીં તત્ર શબ્દ નથી તેમ જ દિવસ કે રાતના અવયવસૂચક શબ્દ પણ નથી. શુક્રવક્ષે તY-અજવાળિયા પક્ષમાં કરેલું.-અહીં દિવસના કે રાતના અંશનું સૂચન નથી. અહિં મુશ-દિવસે ખાધું. રાત્રી નૃત્ત -રાતે નાચ્યું. આ બન્ને પ્રયોગોમાં પણ દિવસના કે રાતના અંશસૂચક કોઈ શબદ નથી. ૫ ૩૧૯૩ ! - નાગ્નિ છે રૂ . ૨ / ૧૪ . સંજ્ઞાનું સૂચન થતું હોય તો સપ્તમ્મત નામ, કેઈ નામ સાથે સમાસ પામે, તે સપ્તમીતપુરુષ સમાસ કહેવાય. અરતિ૮:-જગલી તલનું નામ છે. અાથેનાષા –જંગલી અડદનું નામ છે. આ બન્ને અલુસમાસના પ્રયોગ છે. | ૩ ૧ ૧ ૧ ૦૪ ત્યેનraફ રૂ ૨ | ૨૬ છે. સતર્યંત નામ, કૃદંતના- gવાતઃ ? પ૨૮ નિયમથી થયેલાય પ્રત્યયવાળા નામ સાથે જે આવશ્યક–અવશ્ય કરવા જેવું–અર્થ જણાતો હોય તો સમાસ પામે, તે સપ્તમીતપુરુષ સમાસ કહેવાય. મારે ફેયમૂ-માદ્ય-મહિનામાં અવશ્ય આપવાનું. મને વિશ્વન–માસમાં પિતાનું અવશ્ય શ્રાદ્ધ-અહી જ પ્રત્યય છે પણ કૃદંતને નથી, તદિત છે તેથી સમાસ ન થયો. છે ક ા ૧ ૯૫ રે તપુરુષ કર્મધારય સમાસ— विशेषणं विशेष्येणैकार्थ कर्मधारयश्च ॥ ३ । १।९६ ॥ વિશેષણવાચી નામ, વિશેષ્યવાચી નામ સાથે સમાસ પામે, એ નામે જે એક સરખી વિભક્તિવાળા હોય તે તથા અર્થની અપેક્ષાએ પરસ્પર સંબંધવાળાં પણ હોય તો. આ સમાસ તપુરુષ કર્મધારય કહેવાય. નીરું તા ૩પ૪ –નો--નીલું કમળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy