________________
લgવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ [૨૧૯ ચૌમ્ય ત્રાયતે ચરથી બચાવે છે. અહીં બચાવવા દ્વારા ચોરથી
વિભાગ થાય છે. ચભ્યો ક્ષતિ–જવથી ગાયને દૂર રાખે છે. અહીં ગાયને દૂર રાખવા.
દ્વારા ગાયને યવથી વિભાગ થાય છે. ઉચ્ચ નાગૂ ઘરાવતે-ભણવાથી થાકી જાય છે. અહીં થાકી જવા
દ્વારા ભણવાથી વિભાગ થાય છે. કવાધ્યાયાર્ડનન્તશક્ષથી સંતાઈ જાય છે. અહીં સંતાઈ જવા
દ્વારા શિક્ષકથી વિભાગ થાય છે. રાજા સર ઝાયતે–શગમાંથી શર થાય છે. અહીં કારણથી કાર્ય
જુદુ થાય છે. હિમાયાઃ પ્રમવતિ-હિમાલયથી ગંગા નીકળે છે. નીકળવા દ્વારા
- ગંગાને હિમાલયથી વિભાગ થાય છે. વખ્યાઃ શત્રુચઃ પર ચોકના નિ–વલભીપુર (વળા) થી શત્રુંજય છ
યોજન દૂર છે. અહીં દૂરપણા દ્વારા શત્રુજ્ય નો વલભીપુરથી.
વિભાગ થાય છે. વાતિવચાઃ ૩ ળી મા–કાર્તિકી પૂર્ણિમા પછી માગશરની પૂર્ણિમા
મહિના જેટલી દૂર હોય છે. અહીં પણ દૂરપણુ દ્વારા
માગશરની પૂર્ણિમાને કાર્તિકી પૂર્ણિમાથી વિભાગ થાય છે. ચૈત્રાત્ મિત્રઃ દુ—ચૈત્રથી મૈત્ર વધારે હોંશિયાર છે-અહીં હોંશિયારી
દ્વારા મૈત્રને ચૈત્રથી વિભાગ થાય છે. માથા: પાદરપુત્રઃ સાચ્ચતરા–મથુરાના લેકે પાટલીપુત્રના લોકોથી
વધારે સંપન્ન છે. અહીં ચડિયાતાપણુ દ્વારા મથુરાના
લોકોને પાટલીપુત્રના લોકેથી વિભાગ થાય છે. આ બધાં ઉદાહરણોમાં વૃક્ષ, વાઘ, અધર્મ વગેરેથી જુદા પડવાનું હોવાને લીધે તે અપાદાનરૂપ બને છે અને અપાદાનમાં પંચમી વિભક્તિ આવે છે. જે ૨ ૨ ૨૯
અધિકરણલક્ષણ– થાશ્રયસ્થાSSધારોsfધકરણ / ૨ / ૨ / ૨૦ /
ક્રિયાના આશ્રમરૂપ કનને કે કર્મને જે આધાર હોય તેને “અધિકરણ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org