________________
૩૮૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ઉનાથે પૂર્વઃ રૂ II ૬ ૭ી. તૃતીયા વિભક્તિવાળું નામ, કન-બેખું—એવા અર્થવાળા-નામ સાથે તથા પૂર્વ વગેરે શબ્દો સાથે સમાસ પામે, તે સમાસ તૃતીયાતપુરુષ કહેવાય.
અને મારે નમુ=માપોન-એક ભાષથી-માસાથી–ઓછું. ઊન અર્થવાળા-માળા વિશ૮મૂત્રમાવિસ્ટમ્ - ,, ,, ,, ,,
અહીં માપ શબ્દ સોના-રૂપાને તોળવાના “માસા' નામ વજનનો સૂચક છે.
પૂર્વ વગેરે શબ્દો-મન પૂર્વ =ાસપૂર્વ-મહીના વડે પૂર્વ આગળ-મોટોએક માસ મે. ટો છે.
માન અવર =જાસાવા:–મહીના વડે પાછળ–નાનો-એક માસ નાનો છે. પૂર્વ વગેરે શબ્દો આ પ્રમાણે છે– પૂર્વ, અવર, સદા, સમ, રદ્દ, નિપુખ, મિશ્ર અને કઝક.
|| ૩ | ૧ |૬૭ | #ૐ તા કે રૂ| ૬૮ છે. કારકવાચી તૃતીયાંત નામ, કૃદંત રૂપ નામ સાથે સમાસ પામે, તે તૃતીયા તપુરુષ સમાસ કહેવાય.
કારનો અર્થ અહીં “ક્રિયા કરનાર એવો સમજવાનું છે. કૃતિ એટલે જે નામને છેડે કુવંતનો પ્રત્યય લાગેલ હોય તે. મારાના કૃત+=ાત્મકૃતમ્--જાતે કરેલું. નન નિમન્ન: નનમન –નખ વડે ચીરાયેલો.
#ાન વેયા=#wવેચા નો-કાગડા વડે પાણી પી શકાય એવી નદીબહુ ઊંડી નહીં એવી નદી.
વાવેન છેદ્યાનિ તૃણનિ- વેuછેચાન તૃણાલન-મુખમાંથી નીકળતા ઊના બાફ વડે છેદાઈ જાય એવાં તણખલાં-જલદી છેદાઈ જાય એવા તણખલાં. વિદ્યા ૩કિત --
વિદ્યાના હેતુથી (ગામમાં રહેલે. અહી વિદ્યા કોઈ ક્રિયા કરતી નથી. વિદ્યા રહેવામાં માત્ર નિ મત્તરૂપ છે તેથી તે “કારક' ન હોવાથી સમાસ ન થાય.
છે ૩ ૧ ૬૮ છે નર્વિશાકિનૈws વારતઃ || રૂ . ? | ૬૧ | તૃતીયાંત એ g૪ શબદ, નāરાત આદિ શબ્દો સાથે સમાસ પામે અને સમાસ પામતાં જ જુનું g uત્ રૂપ થઈ જાય, તે સમાસ તૃતીયા તપુરુષ સમાસ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org