________________
લધુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૮૭ અર્થ અને આજીવિકાનો અર્થ જણાતો હોય તો. તે ઉષ્ઠીત સમાસ કહેવાય કદાપુquri મHિI--૩૮પુષ્પમન્ના ઉદાલકનાં-ગૂંદી વૃક્ષનાં પુષ્પોની
ભંજિકા–એ નામની ક્રીડા. જે ક્રીડામાં ઉદ્દાલકપુપોને નાંગવામાં–
મસળી નાંખવામાં આવે તે ક્રીડાનું નામ ઉદ્દાલકપુષ્પભંજિકા છે. નવીનાં સેવવા-નવેઢેવ+:-નખ કાપનારેહજામ–જેને માટે નખ કાપવાની
પ્રવૃત્તિ આજીવિકાના સાધનરૂપ છે. પસઃ –પાણું કે દૂધને પાના-અહીં ક્રીડા કે આજીવિકા અર્થ જણાતો નથી.
- ૩ / ૧ ૧ ૮૧ !! સમાસને નિષેધ
ર્તિરિ રૂ ૨. ૮૨ | જે નામને કર્તાના અર્થમાં ષષ્ઠી લાગેલી હોય એવું ધષ્ઠી વિભક્તિવાળું નામ, ૩ પ્રત્યયવાળા નામ સાથે સમાસ ન પામે.
- તવ રાથિ-તારો સૂવાનો વારે. રૂકૂળાં મક્ષિ-રામક્ષિ-શેલડીને ચૂસવાની-ક્રિયા-પ્રવૃત્તિઅહીં રૂા
શબ્દને જક્કી કર્તાઅર્થમાં નહીં પણ કર્મ અથમાં લાગેલી છે, તેથી સમાસ થઈ ગયેલ છે.
છે ૩ ૧ ! ૮૨ છે જર્મના ટ્રા ૨ | રૂ ૨૮૩ ||. જે નામને કર્મઅર્થમાં ષષ્ઠી થયેલી હોય એવું પયંત નામ કર્તાઅર્થમાં આવેલા એ પ્રત્યયવાળા નામ સાથે અને – () પ્રત્યયવાળા નામ સાથે સમાસ ન પામે. મ7 મો:–ભાતને ખાનાર
માં દા–પાડીને બનાવનારે SUાનાં વિરોષક: : ગુજઃ-ગુણીની વિશેષતા બતાવનારો ગુણ–
અહીં કર્તાના અર્થમાં વિઠ્ઠી લાગેલી છે. સ: HTT= n : --પાણીને કે દૂધ પાવાને વારો. અહીં કર્તાઅર્થમાં જ પ્રત્યય નથી પણું કર્મ અર્થમાં છે. ૩ ૧ ૮૩
તૃતીયાયામ | ૩ | ૨ | ૮૪ | જ્યારે ર્તા તૃતીયામાં હોય ત્યારે કર્મ અર્થમાં લાગેલી પટ્ટ વિભકિતવાળું નામ સમાસ ન પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org