________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૮૯
અશ્વથy: / ૩ / ૨ ૮૭ | જે શબ્દો માત્ર ગુણવાચક જ હોય પણું ગુણિના વાચક ન હોય તે “સ્વસ્થ ગુણવાચક શબ્દો કહેવાય. પણ જે શબ્દો ગુણ અને ગુણી બન્નેના સૂચક હોય તે “અસ્વસ્થ ગુણવાચક” કહેવાય. આ જાતના ગુણવાચી નામ સાથે ષષ્ટયંત નામનો સમાસ ન થાય.
પરણ્ય રા–પટની સુલતાને ગુણ–પટનું ધળાપણું.
ગુરૂ મધુર -ગોળનું ગળપણ-ગોળને ગળપણને ગુણ. આ બન્ને પ્રયોગમાં “શુકલતા અને ગળપણ બન્નેને વાચક સારું અને મધુર શબ્દો ગુણવાચક પણ છે અને ગુણવાચક પણ છે તેથી તે અસ્વસ્થ ગુણવાચક છે.
ઘટ ઘટ ઘટવ –ાટને વણ–અહીં વપરાયેલ વ શબ્દ માત્ર સ્વસ્થ ગુણવાચક જ છે એથી સમાસ થઈ ગયો.
વન્દ્રનW Tબ્ધઃ વન્દ્રના ૫:- ચંદનની વાસ. અહીં વપરાયેલે શબ્દ પણ માત્ર સ્વસ્થ ગુણવાચક જ છે, તેથી સમાસ થઈ જાય.
ઉપર જણાવેલી સ્વસ્થ ગુણવાચકની વ્યાખ્યાને અનુસરે આ અને પ્રયોગોમાં વર્ષ અને કાજૂ એ બન્ને શબ્દો સ્વસ્થ ગુણવાચક છે. કારણ કે વર્ણ અને ગંધ શબદ કયારે પણ ગુણિવાચક હોતા નથી, માત્ર ગુણવાચક જ રહે છે. તેથી તે પ્રયોગોમાં સમાસ થઈ ગયો.
આ સત્રમાં જણાવેલ ગુણ શબ્દ માત્ર ભૌતિક ગુણોને સૂચક છે એટલે રૂપ અને રૂપના પ્રકારે, રસ અને રસના પ્રકારો, ગધ અને ગન્ધના પ્રકારે,
સ્પર્શ અને સ્પર્શના પ્રકારોનો સૂચક છે, તેથી ગૌરવ, સાધવ, રાત્ર, વૈકુ09 વગેરે ગુણવાચક શબ્દોના સમાસને નિષેધ ન સમજ, તેથી વનૌરવમ, પ્રક્રિયાત્રાઘવમ્ , બુદ્ધિજીરા, મતિવૈરાગ્યમ્ વગેરે પ્રયોગોમાં સમાસ થયેલ છે.
૩ ૧ ૮૭ | સપ્તમીતપુરુષ સમાસ–
તમી રૌerદૈઃ રૂ ? | ૮૮|| સપ્તમી વિભક્તિવાળું નામ, શૌષ્ટ વગેરે નામોની સાથે એકાઈ રૂપ એટલે પરસ્પર સંબંધરૂપ સંગતતા હોય તો સમાસ પામે, તે સપ્તમીતપુરુષ સમાસ કહેવાય.
વને શg:=ાનશૌog:-પીવાને વ્યસની–દારુડિયે. મણે પૂર્ત =અધૂર્તઃ–પાસા રમવામાં ધૂર્તા–જુગારી.
વગેરે શબ્દ નીચે લખ્યા પ્રમાણે જાણવા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org