SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૮૭ અર્થ અને આજીવિકાનો અર્થ જણાતો હોય તો. તે ઉષ્ઠીત સમાસ કહેવાય કદાપુquri મHિI--૩૮પુષ્પમન્ના ઉદાલકનાં-ગૂંદી વૃક્ષનાં પુષ્પોની ભંજિકા–એ નામની ક્રીડા. જે ક્રીડામાં ઉદ્દાલકપુપોને નાંગવામાં– મસળી નાંખવામાં આવે તે ક્રીડાનું નામ ઉદ્દાલકપુષ્પભંજિકા છે. નવીનાં સેવવા-નવેઢેવ+:-નખ કાપનારેહજામ–જેને માટે નખ કાપવાની પ્રવૃત્તિ આજીવિકાના સાધનરૂપ છે. પસઃ –પાણું કે દૂધને પાના-અહીં ક્રીડા કે આજીવિકા અર્થ જણાતો નથી. - ૩ / ૧ ૧ ૮૧ !! સમાસને નિષેધ ર્તિરિ રૂ ૨. ૮૨ | જે નામને કર્તાના અર્થમાં ષષ્ઠી લાગેલી હોય એવું ધષ્ઠી વિભક્તિવાળું નામ, ૩ પ્રત્યયવાળા નામ સાથે સમાસ ન પામે. - તવ રાથિ-તારો સૂવાનો વારે. રૂકૂળાં મક્ષિ-રામક્ષિ-શેલડીને ચૂસવાની-ક્રિયા-પ્રવૃત્તિઅહીં રૂા શબ્દને જક્કી કર્તાઅર્થમાં નહીં પણ કર્મ અથમાં લાગેલી છે, તેથી સમાસ થઈ ગયેલ છે. છે ૩ ૧ ! ૮૨ છે જર્મના ટ્રા ૨ | રૂ ૨૮૩ ||. જે નામને કર્મઅર્થમાં ષષ્ઠી થયેલી હોય એવું પયંત નામ કર્તાઅર્થમાં આવેલા એ પ્રત્યયવાળા નામ સાથે અને – () પ્રત્યયવાળા નામ સાથે સમાસ ન પામે. મ7 મો:–ભાતને ખાનાર માં દા–પાડીને બનાવનારે SUાનાં વિરોષક: : ગુજઃ-ગુણીની વિશેષતા બતાવનારો ગુણ– અહીં કર્તાના અર્થમાં વિઠ્ઠી લાગેલી છે. સ: HTT= n : --પાણીને કે દૂધ પાવાને વારો. અહીં કર્તાઅર્થમાં જ પ્રત્યય નથી પણું કર્મ અર્થમાં છે. ૩ ૧ ૮૩ તૃતીયાયામ | ૩ | ૨ | ૮૪ | જ્યારે ર્તા તૃતીયામાં હોય ત્યારે કર્મ અર્થમાં લાગેલી પટ્ટ વિભકિતવાળું નામ સમાસ ન પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy