________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ
૩૮૫
અહીં ૩।૨। ૧૦ ના નિયમથી વિક્તિનેા લેાપ થયે। નથી એથી આ સમાસ અલ્પ્ સમાસ ગણાય. શ્લોકાર્ પર્ક:-થેાડાક (દોષ)થી બંધાયા.-અહીં સ્લો શબ્દ દોષનું વિશેષણ છે, અસત્ત્વવાચી નથી, તેથી સમાસ ન થયેા.
।। ૩ । ૧ | ૭૪ ||
પર:સતત || રૂ| ૨ | ૭૧ ॥
વર:રાત વગેરે શદેશમાં પંચમીતત્પુરુષ સમાસ થયેલ છે. રાતાત્વ=પર:રાતઃ-સેાથી વધારે.
સહસ્રાત્ જે=પર:સહસ્રા:-હજારથી વધારે.
પૃથ્વી તત્પુરુષસમાસ
પ્રુચચનાદેને । રૂ| ૨૫૭૬ ||
રોષે । ૨ । ૨ । ૮૧ સૂત્રથી જે નામને ષષ્ઠી લાગેલી છે તે નામ, બીજા નામ સાથે--અને નામેા વચ્ચે પરસ્પર અની સંગતતા હોય તા-સમાસ પામે, તે પધ્ધીતત્પુરુષ સમાસ કહેવાય.
અહીં જે નામ પૃથ્વીવાળુ છે તેની ષષ્ટી, 'નય:” ૨ । ૨ । ૧૦ સૂત્રથી લઈ ને ર્ । ૨ । ૧૭ સૂત્ર સુધીનાં સૂત્રેા દ્વારા થયેલી ન હેાય એટલે શેષની ષષ્ઠી કરવા માટે કેાઈ જાતને જુદા ખાસ પ્રયત્ન થયેલે ન હેાય એવી પટ્ટી હોવી જોઈ એ.
।। ૩ । ૧ ।૭૫ It
રાજ્ઞ: પુરુષ:=રાનપુરુષ:--રાજાને પુરુષ.
સવો ના યતમ-ધીનું માગવુ.-આ પ્રયોગમાં નથઃ । ૨ । ૨ । ૧૦ । સૂત્રથી કર્મસંજ્ઞા વિકલ્પે કરી છેતે થી શેષ ષષ્ઠી માટે યત્ન કરવામાં આવ્યે છે. માટે સમાસ ન થાય.
ગવાં ઝળા સંપન્નક્ષીરા-ગાયામાં કાળી ગાય બહુ દૂધ આપનારી છે-અહી વામ્ ની ષષ્ઠી અવધારણ’અની છે, ‘શેષ' નિમિત્તે થયેલી
નથી.
૫ ૩ ૫૧ ૫ ૭૬ ||
ન્રુતિ | રૂ| ૨ | ૭૭ ||
જે નામને શ્રૃતિ એટલે કૃત સાથેના સંબંધને લીધે ષષ્ઠી થયેલ છે એટલે ૨ ૧૨૫ ૮૩ ૧ અને ૨ ! ૨ ! ૮૬ ! એ બે સૂત્રેાથી ષષ્ટી થયેલી છે એવુ ષષ્ઠી વિભક્તિવાળુ નામ, બીજા નામ સાથે સમાસ પામે, તેને ીતત્પુરુષ સમાસ કહેવાય.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org