SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૮૫ અહીં ૩।૨। ૧૦ ના નિયમથી વિક્તિનેા લેાપ થયે। નથી એથી આ સમાસ અલ્પ્ સમાસ ગણાય. શ્લોકાર્ પર્ક:-થેાડાક (દોષ)થી બંધાયા.-અહીં સ્લો શબ્દ દોષનું વિશેષણ છે, અસત્ત્વવાચી નથી, તેથી સમાસ ન થયેા. ।। ૩ । ૧ | ૭૪ || પર:સતત || રૂ| ૨ | ૭૧ ॥ વર:રાત વગેરે શદેશમાં પંચમીતત્પુરુષ સમાસ થયેલ છે. રાતાત્વ=પર:રાતઃ-સેાથી વધારે. સહસ્રાત્ જે=પર:સહસ્રા:-હજારથી વધારે. પૃથ્વી તત્પુરુષસમાસ પ્રુચચનાદેને । રૂ| ૨૫૭૬ || રોષે । ૨ । ૨ । ૮૧ સૂત્રથી જે નામને ષષ્ઠી લાગેલી છે તે નામ, બીજા નામ સાથે--અને નામેા વચ્ચે પરસ્પર અની સંગતતા હોય તા-સમાસ પામે, તે પધ્ધીતત્પુરુષ સમાસ કહેવાય. અહીં જે નામ પૃથ્વીવાળુ છે તેની ષષ્ટી, 'નય:” ૨ । ૨ । ૧૦ સૂત્રથી લઈ ને ર્ । ૨ । ૧૭ સૂત્ર સુધીનાં સૂત્રેા દ્વારા થયેલી ન હેાય એટલે શેષની ષષ્ઠી કરવા માટે કેાઈ જાતને જુદા ખાસ પ્રયત્ન થયેલે ન હેાય એવી પટ્ટી હોવી જોઈ એ. ।। ૩ । ૧ ।૭૫ It રાજ્ઞ: પુરુષ:=રાનપુરુષ:--રાજાને પુરુષ. સવો ના યતમ-ધીનું માગવુ.-આ પ્રયોગમાં નથઃ । ૨ । ૨ । ૧૦ । સૂત્રથી કર્મસંજ્ઞા વિકલ્પે કરી છેતે થી શેષ ષષ્ઠી માટે યત્ન કરવામાં આવ્યે છે. માટે સમાસ ન થાય. ગવાં ઝળા સંપન્નક્ષીરા-ગાયામાં કાળી ગાય બહુ દૂધ આપનારી છે-અહી વામ્ ની ષષ્ઠી અવધારણ’અની છે, ‘શેષ' નિમિત્તે થયેલી નથી. ૫ ૩ ૫૧ ૫ ૭૬ || ન્રુતિ | રૂ| ૨ | ૭૭ || જે નામને શ્રૃતિ એટલે કૃત સાથેના સંબંધને લીધે ષષ્ઠી થયેલ છે એટલે ૨ ૧૨૫ ૮૩ ૧ અને ૨ ! ૨ ! ૮૬ ! એ બે સૂત્રેાથી ષષ્ટી થયેલી છે એવુ ષષ્ઠી વિભક્તિવાળુ નામ, બીજા નામ સાથે સમાસ પામે, તેને ીતત્પુરુષ સમાસ કહેવાય. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy