________________
૩૮૪ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વે મુવમુ–સુવગાયને માટે સુખરૂપ. હિત, મુવ, રક્ષિત, તથા ૮િ વગરે શબ્દો હિતાદ્રિ ગણાય છે.
|
૩ | ૧ |
૭૧ |
ત ર્થન છે રૂ! ૨ ૭૨ | ચતુથી વિભક્તિવાળું કોઈ પણ નામ, અર્થ શબ્દ સાથે સમાસ પામે, જે અર્થ શબદનો અર્થ “માટે હોય છે. તે ચતુથી તપુરુષ સમાસ કહેવાય.
પિત્રે અર્થમ=પિત્રર્થ ઘા -પિતા માટે દૂધ કે પાણી.
માતુરાય અર્થા માતુર્થી યુવા:-માંદા માણસ માટે રાબ. પિત્રે અર્થ-પિતા માટે ધન–અહીં અર્થ શબ્દ “માટે અર્થનો નથી.
|| ૩ ૧ ૧ ૭ર છે ચમી તપુરુષ સમાસ
ઘર માધૈઃ રૂ૨૭૨ છે. પંચમ્મત કઈ પણ નામ, મય આદિ શબ્દો સાથે સમાસ પામે, સમાસ પામનારા બે નામો વચ્ચે પરસ્પર સંગતતા હોય તો, તે પંચમી તત્પષસમાસ કહેવાય.
વૃદ્િ મય=ઘૂમય–વસ્થી ભય. વૃા મીફા=વ્મીર:–વથી બીનારો.
ભય વગેરે શબ્દો નીચે લખ્યા પ્રમાણે સમજવા--મય, મીત. મીતિ, મી, મદ, મીટુ–બીકણું, નિત-નીકળેલ, grg–ધણું કરનાર, ગતજુદું પડી ગયેલ, અ -રહિત, મુt-છુટું પડેલ, તિત–પડેલ, અત્રિત ત્રાસ પામેલ-વગેરે શબ્દો ભયાદ છે.
છે ૩ ૧ | ૭૩ | તેનાર ફ | ૭૪ | જે નામને ૨ ૨ ૭૯ ના નિયમથી પંચમી થઈ હોય એવું અસત્ત્વવાચી નામ, જેને છેડે ૧ પ્રત્યય હોય એવા નામ સાથે સમાસ પામે, તે પંચમી તપુરુષ સમાસ કહેવાય.
તોજન્મ –થોડાથી મુક્ત થયો.
અલ્પાબ્લ્યુ :–અલ્પથી મુક્ત થયો. આ બંને પ્રયોગમાં “સ્તક અને “અલ્પ એ બન્ને શબ્દો અસત્તવાચા છે એટલે કે સત્ત્વના-વિશિષ્ટ વસ્તુના-વિશેષણરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org