________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૮૩ વેન નવિરતઃ=Qwવંશત:, Thવંશતિઃ-એક વડે વિશ નહીં
–એક નામ તે વીશ થાય—એગણીશ. ન નત્રિરાત=gન્નતિ , નિંરાત-એક વડે ત્રીશ નહીં...એક
નાખે તો ત્રીશ થાય—એગણત્રીશ. “gwાવા ”-(લાદ્યાયનસંહિતા) “ઈન્નવરાતિ”—(શતપથબ્રાહ્મણ
–૧૦) જાન્નપજ્ઞાપાત્ર''–(ક ત્યાયનશ્રૌતસૂત્ર) આ રીતે આ શબ્દો વૈદિક
સંસ્કૃતમાં વપરાયેલા છે. દાનવંત વગેરે પ્રયોગોમાં “નૃયસ્થ ઘસે છે ૧. સ. ૧ !
સૂત્ર વિક૯પે લાગે છે તેથી ઈનર્વેિરાત અને પુર્નવૈરાતિ વગેરે બે બે રૂપ બતાવેલ છે
| ૩ ૧ ૬૯ છે ચતુથીંતપુરુષ સમાસ
ચતુર્થી જીત્યા છે રૂ . . ૭૦ || પ્રકૃતિ–પરિણામી કારણ–પરિણામનું પ્રધાન કારણ અર્થાત મૂળ પદાર્થ-જે વસ્તુ પિતે જ પરિણામરૂપ–કાર્યરૂપ–થઈ જાય તે પ્રકૃતિ.
વિકારરૂપે પરિણમેલ પદાર્થ વાચક ચોથી વિભક્તિવાળું નામ, પ્રકૃતિવાચી નામ સાથે સમાસ પામે, તે ચતુથી તપુરુષ સમાસ કહેવાય. બને નામે વચ્ચે પરસ્પર એકાર્થતા એટલે સંગતતા હોવી જોઈએ.
ભૂવા ધૂપ-યજ્ઞના સ્તંભ માટે લાકડું–અહીં “લાકડું' એ મૂળ પ્રકૃતિ વાચી છે અને સૂપ એ લાકડાના વિકારરૂપ અર્થને સૂચવે છેયૂપરૂપ પરિણામ થવામાં લાકડું પ્રકૃતિરૂપ છે–મૂળ પરિણામી કારણ છે એથી અહીં પ્રકૃતિવાચી યાદ નામ સાથે યૂપરૂ૫ પરિણામ-વિકાર-વાચી નામનો સમાસ થયો.
ધરાય સ્થાસ્ટી–ાંધવા માટે થાળી-સ્થાલ રાંધવા માટે સાધનરૂપ છે તેથી અહીં થી શબ્દ પ્રકૃતિવાચી નથી. સ્થાઈ રંધાતી નથી–રંધનરૂપે પરિણમતી નથી–સ્થાલી અને રંધન–રાંધવાની ક્રિયા–વચ્ચે પરિણામ પરિણામીનો સંબંધ નથી માટે સમાસ ન થાય. ૩૧ ૭૦ |
દિતામિડ | રૂ . ૨ | ૭ ચતુથી વિભક્તિવાળું કોઈ પણ નામ, હિત વગેરે શબ્દો સાથે સમાસ પામે, તે ચતુથી તપુરુષ સમાસ કહેવાય.
નવ હિતમૂ–પોતિર્મુ–ગાયને માટે હિતરૂ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org