________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
सह અવ્યય છે, તેના એ અર્થો છે. ૧ તુક્ષયાગ, અને ર વિદ્યમાનતા.
સન્દૂ સાથે સમાસ પામનાર નામ દ્વારા જે અર્થ સૂચિત થતા હોય તેની અને સજ્જ એટલે સાથે કાણુ ? એ પ્રશ્નના ઉત્તરરૂપે જે અર્થ અધ્યાદ્ભુત જણાતા હોય તેની એટલે તે બન્નેની સરખી પ્રવૃત્તિ તથા સરખા ગુણ વગેરે હાય તેનુ નામ તુષ્ટયેાગ.
સદ્ વિદ્યમાનતા એટલે હયાતી.
તુલ્યયેાગ-પુત્રેજ સરૢઃ ગાળતા: (fવતા)-લપુત્ર: શાળત: (બસ્તિ વિતા)પુત્ર પણુ આભ્યા અને સાથે પિતા પણ આવ્યા. આ વાકયમાં પુત્રની અને પિતાની બન્નેની આવવાનો ક્રિયા એક સરખી છે તેથી તુયો છે. વિદ્યમાનતા—મેળા સદ્દ=સર્મનઃ (શ્રામાઽતિ)-કર્મ પણ છે અને (આત્મા પણ છે). એલે આત્મા વિદ્યમાન છે તેમ તની સાથે ક પણ વિદ્યમાન જ છે તેથી બન્ને એક સરખાં વિદ્યમાન હાવાથી વિદ્યમાનતા છે. આ સમાસમાં જે બહારનુ પદ પ્રધાન છે તે પ્રયમાંત છે, દ્વિતાયાંત વગેરે નથી. માટે આ સૂત્ર જુદું બનાવવુ પડયુ છે.
||૩||૨૪ા
दिशो रूदया अन्तराले ||३|१|२५||
૩૬૨
રૂઢિથી દિશાવાચક નામના રૂઢિથી જ શિાવાચક નામ સાથે જે સમાસ થાય તે બહુવ્રીહિ સમાસ કહેવાય. સમાસ થયા પછી સમાસ પામેલા નામાવાળા પ્રયાગના ‘અંતરાલ’ એવા અર્થો હોય તેા.
दक्षिणस्याश्च पूर्वस्याश्च दिशोः यदन्तरालं तद् दक्षिणपूर्वा दिक्-दक्षिण દિશા અને પૂર્વ દિશાને! અંતરાલ ભાગ એટલે ઈશાન ખૂણેા.
આ સમાસમાં પણ બહારનું પદ પ્રથમા વિભક્તિવાળુ છે તેથી આ સૂત્રની રચના જુદી કરવી પડી છે.
પેન્દ્રયાયૌવેચશો,યર્ન્તરામ્-પૂર્વ અને ઉત્તર દિશાના જે અંતરાલ ભાગ-અહીં હેન્રી અને દૌલેરી નામ રૂઢિથી દિશાવાચક નથી
તેથી સમાસ ન થયેા.
.
૫૩૫૧ારપા
અવ્યયોભાવ સમાસ– तत्रादाय मिथस्तेन प्रहृत्येति सरूपेण युद्धेऽव्ययीभावः || ३|१|२६|| સપ્તમી વિભક્તિવાળું નામ, સપ્તમી વિભક્તિ વાળા તેવા જ બીજા સરખેસરખા નામ સાથે સમાસ પામે. એ બે નામેાની વચ્ચે પરસ્પર ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org