________________
૩૭૯
લઘુવૃત્તિ- તૃતીય અધ્યાય-પ્રથમ પાદ દ્વિતીયાતપુરુષ સમાસ–
ક્રિયા છે ! રૂ. ૧. ૨ બીજી વિભક્તિવાળું રવ નામ, પ્રત્યય લાગેલું હોય એવા નામ સાથે સમાસ પામે, નિંદાનું સૂચન થતું હોય તે, એ દ્વિતીયા-તપુરુષ સમાસ કહેવાય.
તમ્ મારુઢ =વવાદ્ધ: નર્મ:-કેઈને ખાટલે ચલે જાલિમ માણસ-હલકે માણસ–જે માણસ ઊંધે માર્ગે જનારો હોય તેને સૂચક આ પ્રયોગ છે. હવામe૮ પિતા મધ્યાપતિ-ખાટલા ઉપર બેઠેલે પિતા ભણાવે છે. આ પ્રયોગનો હવા શબ્દ નિંદાસૂચક નથી. ૩ ૧ ૫૯ છે
જાઢઃ || રૂ. ૨ / ૬૦ | બીજી વિભક્તિવાળું કાળવાચી નામ, પ્રત્યયવાળા નામ સાથે સમાસ પામે, તે દ્વિતીયા તપુરુષ સમાસ કહેવાય.
રાત્રિ માતા =રાચાT:-રાત્રે આરૂઢ થયેલા છ મુદ્દત. બહુ ગતિવૃતા:મહાતિરૂતા-દિવસે વીતી ગયેલા છ મુહૂર્તા.૩૧૬૦માં
વ્યા છે. રૂ. ૨ વ્યાપ્તિ એટલે નિરંતરતા.જે નામને વ્યાપ્તિ અર્થના સૂચન માટે દ્વિતીયા (પારાવારા) વિભક્તિ લાગે છે તેવું દ્વિતીયાંત કાલવાચી નામ, વ્યાપક અર્થને સૂચવનારા નામ સાથે સમાસ પામે, તે દ્વિતીયા તપુરુષ સમાસ કહેવાય. અહીં કાળવાચી નામ અને વ્યાપક્તાના સૂચક નામ બે વચ્ચે ગુણ, ક્રિયા તથા દ્રવ્ય વડે અત્યંત સંયોગ હેવો જોઈએ—અત્યંત નિરંતરતા જોઈએ.
ગુણવડે નિરંતરતા-મુહૂર્ત મુવમુ=મુહૂર્તસુવર્-એક મુહૂર્ત નિરંતર સુખ ક્રિયા ) , – ક્ષણ પાઠકક્ષવાટ –એક ઉત્સવ-પર્વ-સુધી
નિરંતર ભણવું. દ્રવ્ય , ,, -- નિં :=રિના-એક આખો દિવસ ગોળને
સતત ઉપયોગ. મા દૂર થાત–માસને પૂરનારો જાય છે. માસનો છેલ્લો દિવસ
માસને પુરનારે હોય છે અને છેલ્લે દિવસ હોવાથી તેની માસ સાથે નિરંતરતા નથી.
તે ૩. ૧ ! ૬૧ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org