________________
૩૭ર
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન યથા ચૈત્રક તથા મૈત્ર –જેવો પૌત્ર તે મૈત્ર-અહીં યથા પદમાં થા પ્રત્યય છે તેથી સમાસ ન થયું.
| ૩ ૧ ૧ ૪૧ / તપુરુષ સમાસ––
જતિ- સ્તરપુર: રૂ! ૨/૪રા ગતિ સંજ્ઞાવાળાં નામ અને ફુ એવું નામ, બીજા નામ સાથે સમાસ પામે, તે ઉપર કહેલા સમાસથી અન્ય સમાસ કહેવાય એટલે તપુરુષ કહેવાય પણ બહુત્રીહિ કે અવ્યયભાવ ન કહેવાય. ગતિસંજ્ઞક–કર કૃત્ય હૃતિ ઝરીકૃ૨-સ્વીકાર કરીને–અહીં કર અને
કૂવાનો સમાસ છે. ,, - વાર્ત મનુ વાવ -ખારા ખાઈને–અહીં
લર્િ અને ત્યાનો સમાસ છે. ,, - 5 વા=પ્રકૃત્ય-વિશેષ કરીને. અહીં પ્ર અને જવાનો | સમાસ છે.
છે – વારિા કરવા==ારિજા-મર્યાદા કરીને. ૩ - શું એટલે પાપ અથવા ઓછું –કુત્સિતો ત્રહ્મા:= ત્રાગ:
ખરાબ બ્રાહ્મણ. કું – ઉષત્ =ોur-થોડું-ઓછું-ઊનું. કુત્સિત: પુર: ચક્ય :=;પુરુષ-જેને ખરાબ પુરુષ છે તે–અહીં વસ્ત્ર પદથી સૂચવાતો અન્ય અર્થ પ્રધાન છે તેથી બત્રીહિ સમાસ છે.
( ૩ મે ૧, ૪૨ | નાશ છે રૂ . ૨ | કરૂ I નિંદા અર્થવાળું અને કુછ-કષ્ટ–અર્થવાળું ટુલ્સ અવ્યય, બીજા નામ સાથે નિત્યસમાસ પામે, તે તપુરુષ કહેવાય, નિન્દ્રિતઃ પુષ:=; પુરુષ-નિંદનીય પુરુષ.
છે તમ્=સુકતમુ-કષ્ટ વડે કરેલું તુ પુષ: મિન્ સ=કુડપુરૂ-જેમાં દુષ્ટ પુરુષ છે તે–અહીં અન્ય અર્થપ્રધાન હોવાથી બહુવ્રીહિ સમાસ છે. ૩ ૧ ૪૩ |
સુદ પૂગાયા છે ૩ / ૨ | ૪૪ | પૂજા-સારા–અર્થવાળું ; અવ્યય, બીજ નામ સાથે નિત્યસમાસ પામે, તે તપુરુષ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org