________________
૩૭૬
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પર્યદાસ નન શૌ=મઃ-ગાય નથી અર્થાત ગાય સિવાય બીજું
કેઈ પશુ છે. પર્યદાસનવ્ ચાર પ્રકારના નિષેધનો સૂચક છે. (૧) જેને નિષેધ હોય તેની સરખા બીજા પદાર્થની હયાતીનું સૂચન
અત્રહ્મા–બ્રાહ્મણ નથી પણ તેની સરખો મનુષ્ય ક્ષત્રિય વગેરે છે. (૨) જેને નિષેધ હોય તેના વિરોધીનું સૂચન–સત – ધોળો નથી પણ કાળે છે. (૩) જેનો નિષેધ હોય તેથી જૂદાનું સૂચન-મનન-અમિ નથી પણ
અગ્નિથી ભિન્ન પદાર્થ. (૪) જેને નિષેધ હોય તેને તદ્દન અભાવનું સૂચન–અવવનમૂ-વચનનો
અભાવ–સૌન.
પ્રસજ્ય ન–સૂર્ય મઘ ન જયતિ–લ્મસૂરયાઃ રાગદ્દારા સૂર્યને પણ નહીં જેનારી એવી રાજાની રાણીઓ એટલે બીજું તો કાંઈ જેતી જ નથી પણ સૂર્યને સુદ્ધાં જતી નથી એવી પડદામાં રહેનારી રાજરાણીઓ-આ પ્રયોગમાં ‘’ નો સંબંધ વરાતિ સાથે છે.
પ્રસજ્ય ન માત્ર અભાવને સૂચવે છે. નસમાસમાં ઉત્તરપદને અર્થ પ્રધાન હોય છે.
છે ૩ ૧ ૫૧ પૂર્વગપર-રાપર-૩૪ મને શંરાના રૂ. ૨ ક૨ |
અંજા-અવયવ-સૂચક પૂર્વ, મર, મધર અને સત્તર શબ્દો, તેનાથી અભિન્ન અંશીસૂચક–અવયવીસૂચક-નામ સાથે સમાસ પામે અને તે તપુરુષ સમાસ કહેવાય. આ વિધાનમાં અંશ—અવયવ-અને અંશ-અવયવીઅભિન્ન જુદા જુદા પડી ન શકે–એવા હોવા જોઈએ તો જ સમાસ થાય.
ચર્ચ પૂર્વ-પૂર્વજયઃ-શરીરનો પૂર્વભાગ. જાયફ્યુ અપર:–અપરાયઃ-શરીરનો પાછલો ભાગ, જાચહ્ય અપર:–અકરાય:—શરીરનો નીચેનો ભાગ.
જાય ૩ત્તર:-૩ત્તરાયઃ-શરીરનો ઊપલા ભાગ, અથવા ઉત્તમ ભાગ. પૂર્વ છાત્રા આમન્ત્ર-વિદ્યાથીઓના આગળના ભાગને આમંત્રણ
આપે–અહીં “છાત્રો અંશી છે અને તેને “આગલે ભાગ” અંશ છે, તે બન્ને અભિન્ન નથી–જુદા જુદા થઈ શકે એમ છે માટે સમાસ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org