________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ પાદ ૩૭૫
ફથુરત તા . ૩ / ૧ / ૪૧ કૃદંતના પ્રત્યના વિધાનના પ્રકરણમાં જે નામ પંચમી વડે નિર્દેશાયેલું હોય એટલે “પંચત નામથી પછી આવેલ ધાતુને અમુક પ્રત્યય થાય એ રીતે બે નામને પંચમ્મત પદથી સૂચવેલ હોય તે નામ, જેને Bત પ્રત્યય લાગે છે તેવા નામ સાથે નિત્યસમાસ પામે, અને તે તપુરુષ સમાસ કહેવાય. | કુર્મ કાતિ તિ=સ્માર:- કુંભાર.
“કર્મથી પછી આવેલ ધાતુને મળ પ્રત્યય થાય છે' એવું વિધાન કૃદંતના પ્રકરણમાં પા૧૭૨ સૂત્રવડે બતાવેલ છે. કુંભકાર પદમાં “કુંભ” શબ્દ કમરૂપ છે અને પાછા સૂત્રમાં તેને નિર્દેશ કર્મળ –એમ પંચમૅત પરથી થયેલ છે તેથી અહીં પંચમ્મત પદ દ્વારા સૂચવાયેલ
” શબ્દને છેડે ફક્ત પ્રત્યયવાળા એવા કૃદંતરૂપ ર નામ સાથે સમાસ થયેલ છે. મરું શ્રા – કરીને શું ? – આ પ્રયોગમાં કરવા માં સ્ત્રી રૂપ કૃદંતનું
વિધાન પ્રમ્ ના સંગથી થયેલું છે પણ તે અન્ નો નિર્દેશ સૂત્રમાં સપ્તમી વિભક્તિ દ્વારા થયેલો છેપંચમી દ્વારા થયેલ નથી
જુઓ પાસાદા પર્ણો વો તુધર્મ તમારું રક્ષણ કરો–આ પ્રયોગમાં ૩ઃ એ આદેશ
પંચમી નિર્દિષ્ટ ધર્મરૂપ પદને લીધે થયેલે છે પણ ૪ઃ એ કઈ કૃદંતના પ્રયોગવાળું નામ નથી.
છે ૩ ૧ ૪૯ છે તયો વા રૂ ૨૫૦ | કદંતના પ્રત્યયોના વિધાનના પ્રકરણમાં જે નામ તૃતીયા વડે નિર્દેશાયેલું હોય એટલે “તૃતીયાંત નામને વેગ હોય તો ધાતુને અમુક પ્રચય થાય એ રીતે જે નામને તૃતીયા વિભક્તિ દ્વારા નિર્દેશ થયેલ હોય તે નામ, તેના સંયોગથી તૈયાર થયેલા કૃદંતનામની સાથે વિકલ્પ સમાસ પામે અને તે તપુરુષ સમાસ કહેવાય.
મૂક્રેન ૩પદ્ધશે મુક્ત મૂવૅ મુ–મૂળા વડે કરડીને ખાય છે. જુઓ ૫૪૭૩ સૂત્ર
- ૩ ૧ ૫૦ | જ છે રૂ. ૨ | નિષેધવાચક ન (ન) નામ, બીજા નામ સાથે સમાસ પામે, તે સમાસનું નામ તપુરુષન તત્પર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org