________________
૩૬૬ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
लक्षणेनाभि-प्रती आभिमुख्ये ॥३॥१॥३३॥ આમિમુહa-“સામે અર્થવાળા મમિ અને પ્રતિ શબ્દો, લક્ષણ-ચિહ્ન સૂચક નામ સાથે સમાસ પામે, જે પૂર્વપદનો અર્થ પ્રધાન હોય તે, આ સમાસ અ ભાવ સમાસ કહેવાય. - આમ અનિ=આખ્યાન રામા વસત્તિ-અગ્નિની સામે પતંગિયાં પડે છે.
પ્રતિ અનિયમિ ફાસ્ટમાઃ પતના–અગ્નિની સામે પતંગિમાં પડે છે.
અહીં આ બન્ને પ્રયોગોમાં આ શબ્દ પતંગિયાં કયાં પડે છે ? તેના લહાણને નિશાન સૂચક છે. સુદનં પ્રતિ જત:-સંધ્ર દેશ તરફથી પાછા વળીને ફરી પાછા સ્ત્રઘ દેશ તરફ ગયો.-અહીં સુન શબ્દ લક્ષણસૂચક નથી.
ખ્યા જાવ: (મિમુવઃ અg: ચા તાવ:)–જેમના શરીર ઉપર સામે જ નિશાન છે એવી ગાયે–અહી પૂર્વપદનો અર્થ પ્રધાન નથી પણ અન્ય એટલે સમાસ બહારના પદનો અર્થ પ્રધાન છે. ૧૩૩
હૈયેંડનુ રાશરૂપા જે દ્વારા “લંબાઈ' અર્થની સૂચના જણાતી હોય તેવા નામ સાથે લંબાઈ અર્થના સૂચક અનુ નામને સમાસ થાય, જે પૂર્વપદને અર્થ પ્રધાન હોય તો. તે અવ્યયીભાવ સમાસ કહેવાય.
જયા: તિ અનુn વારાણસી-ગંગાની લંબાઈ પ્રમાણે વારાણસીની લંબાઈ છે એટલે વારાણસીમાં ગંગા જેટલી લાંબી છે તેટલી વારાણસી લાંબી છે. વૃક્ષમનું વિત્-વૃક્ષની પાછળ વીજળી છે–અહીં વૃક્ષ નામ દ્વારા લંબાઈ સૂચવાતી નથી.
૩૬૧૪૩૪ સાજે રૂારૂબા જે નામ દ્વારા “સમીપનું–પાસેનું – એવા અર્થનું સૂચન મળતું હોય તે નામની સાથે “સમીપ” અર્થવાળું મનુ નામ સમાસ પામે, જે પૂર્વપદને અર્ય પ્રધાન હોય તો. તે સમાસ અગ્યયીભાવ કહેવાય. વનસ્ય મનુ–મનુવનમ્ ડાઉનઃ જતા-વનની પાસે ઉલ્કા ખરો.
T કોલાપી. તિg-ચાવઃ રાશરૂદ્દા નિggT વગેરે શબ્દોનો અવ્યયભાવ સમાસ સમજવો. એમાં કઈ ઠેકાણે પૂર્વપદને અર્થ મુખ્ય હોય છે અને કયાંય અન્ય અર્થ મુખ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org