________________
३१०
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રધાનપણે અવાર્થ નું સુચન થતું હોય તો એટલે સમાસ પામનારાં છૂટાં છૂટાં નામે કરતાં સમસ્ત તે આખા વાકય દ્વારા નિષ્પન્ન થતા દ્વિતીયાદિ વિભક્તિવાળો અન્યાર્થ–વિશિષ્ટાથ–પ્રધાનરૂપે જતો હોય તે.
એક નામ-ભરો વાન ચં વૃક્ષમ સ કાઢવાનરો વૃક્ષ--જેની ઉપર વાંદરે ચડેલ છે તે વૃક્ષ.
અહીં તારું નામ વાનર નામ સાથે સમાસ પામેલ છે. ગાઢ અને વાનર એ બન્ને નામો પરસ્પર વિશેષણવિશેષ્યભાવ સંબંધવાળાં છે માટે એકાર્થરૂપ છે તથા ચકૂ નામ દ્વિતીયાત છે અને તે સમાસ બહારનું છે. તે બહારના નામ દ્વારા જે અર્થ સૂચવાય છે તે અન્યાર્થ છે અને તે જ અર્થ અહીં પ્રધાન રૂપે છે માટે આ૮ તથા વાનર એ બે નામને બહુવીહિ સમાસ થયેલ છે.
અનેક નામ-સુ(મના:) ફૂમઝટ: શા: ચર્થ ય દુર્ભાગરવેશ: તાવી–જેના કેશે સુશોભિત છે અને સૂક્ષ્મ જટાવાળા છે એવો તપસ્વી. અહીં સુ તથા સૂક્ષ્મદ એ બે નામો છે, તેમને ઘેરા નામ સાથે સમાસ થયેલ છે. અહીં પણ સૂક્ષ્મગટ તથા દેરા નામો પરસપર વિશેષણવિશેષ્યભાવ સંબંધવાળાં છે તેથી એકાર્થરૂપ છે જ તથા ૧૨ નામ ષષ્ઠી વિભક્તિવાળું છે જે સમાસ બહારનું છે અને તે ચચ પદ દ્વારા જે અન્યાર્થરૂપ અર્થ સૂચવાયેલ છે તે જ તપસ્વી રૂપ અર્થ અહીં પ્રધાન છે.
મત્તા વ માતા ચમિન્ તત્ કાયદુમાત જનમ-જેમાં મદોન્મત્ત ઘણું હાથીઓ છે તે મત્તબહુમાતંગ વન, અહીં સમાસ બહારનું ચમન પદ અન્યાર્થરૂપ છે અને તે દ્વારા સૂચવાયેલ અર્થની જ અહીં પ્રધાનતા છે.
અવ્યય—૩ઃ મુવં ચર્ચ ન કરવ –જેનું મુખ ઊંચે છે તેઅહીં સરવૈઃ અવ્યય છે.
અત્તર શનિ વચ મનતર -જેનાં અંગે અંદર છે તે–અહીં અને અવ્યય છે.
શંકા–સૂત્રમાં નામ, નામ સાથે સમાસ પામે એમ જણાવેલ તે છે જ અને સમય નામરૂપ પણ છે, તેથી નામમાં આવી જાય છે છતાં આવ્યા ને જુદો નિર્દેશ શા માટે કરેલ છે ?
સમાધાન-અવ્યય નામરૂપ છે તેથી નામમાં આવી જાય છે પણ અવ્યયવાળા સમાસમાં પ્રાર્થ ની જરૂર નથી એટલે અવ્યયવાળા સમાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org