________________
લઘુવૃત્તિ-તૃતીય અધ્યાય-પ્રથમ યાદ ૩૫૯ પામનારાં છૂટા છૂટાં નામે કરતાં સમરત તે આખા વાકય દ્વારા નિષ્પ જે થત દિનીયાદિ વિભક્તિવાળો અન્ય-વિશિષ્ટ-અર્થ મુખ્યપણે સૂચવાત. હેવો જોઈએ તો આ સમાસ થાય. સમાસનું નામ બહુવ્રીહિ છે
STUસના ટ્રા ચેષ તે માસના –જેની નજીક દશ છે તે અર્થાત નવ કે અગિયાર.
વાત્રા સા રેષાં તે મજૂરા – દસ જેની અદૂર-નજીક–છે તે નવ કે અગિયાર.
aધા રા સ્વઃ ચેષ વા મfધારા –જેનાથી દસ વધારે છે એટલે નવ સુધીની ગમે તે કઈ સંખ્યા તથા જેમાં દસ અધિક છે એવી સંખ્યા એટલે ૧૧૦, ૨૧૦ વગેરે સંખ્યા.
બચહ્ન વિંશતિર્યેષુ તે= મરવંશ – જેમાં એક વીશી આખી છે અને બીજી વશી અડધી છે તે એટલે ૨૦+૧૦=ત્રીશ ઉત્તરપદમાં પૂરણ પ્રત્યયાત નામવાળો પૂર્વપદરૂપ થઈ શબ્દ
૩iામા વૈરાતમઃ પુ તે=જરૂશ્વમવંશા –જેમાં ચાર વીશી આખી છે અને પાંચમી વીશી અડધી છે તે એટલે નેવું–૨૦+૨૦+૨+૨૦+ ૧૦=૯૦
૫૩૧૨૫ अव्ययम् ॥३॥१॥२१॥ અવ્યયરૂપ નામ, સંખ્યાવાચી નામ સાથે સમાસ પામે. આ સમાસ બહુવ્રીહિ સમાસ કહેવાય. જે સમાસ પામનારાં છૂટા છૂટાં નામે કરતાં સમસ્ત તે આખા વાકય દ્વારા નિષ્પન્ન થતે દ્વિતીયાદિ વિભક્તિવાળ સંખ્યય સૂચક અન્ય વિશિષ્ટ–અર્થ પ્રધાનપણે સૂચવાતો હોવો જોઈએ તે આ સમાસ થાય.
-મોરેશ ષ ૩વરા –જેની નજીક દસ છે એટલે નવ કે અગિયાર (પદાર્થો).
૩૧૨૧૩ एकाथै च अनेकं च ॥३॥१॥२२॥ એકાર્થ એટલે પરસ્પર વિશેષ્યવિશેષણ સંબંધ ધરાવનારાં નામ. જેમને પર પર વિશેષ્યવિશેષણરૂપ સંબંધ છે એવું એકાથુંરૂષ એક નામ કે અનેક નામે, બીજા નામ સાથે જે સમાસ પામે તેને બહુવીહિ સમાસ કહેવાય. તથા અવ્યય, બીજા નામ સાથે જે સમાસ પામે તેને પણ બહુત્રીહિ સમાસ કહેવાય. અવ્યયવાળા સમાસમાં પરસ્પર વિશેષણ-વિશેષ્યભાવની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org